કોરોનાની મહામારી વચ્ચે ગણેશ મહોત્સવ સાદગીથી ઉજવવા અપીલ,પ્રસાદ વિતરણ પર રોક લગાવાઈ,એક સોસાયટીમાં એક પ્રતિમા રાખવા અપીલ
રાજ્યના વિવિધ ગણેશ મહોત્સવ એસોસિએશને જીવલેણ કોરોના વાઈરસની ગંભીર પરિસ્થિતિમાં ગણેશ મહોત્સવ સાદગીથી ઉજવાય તેવી અપીલ કરી છે. તે માટે એસોસિએશને મહત્વના નિર્ણયો કર્યા છે. પંડાલોમાં એક મૂર્તિ અને એક જ વ્યક્તિ આરતી ઉતારશે સાથે સાથે પ્રસાદ વિતરણ પણ બંધ કરવા આદેશ કરવામાં આવ્યો છે. સોસાયટીમાં એક જ ગણેશ પંડાલ બાંધવા અપીલ કરવામાં આવી છે. […]
રાજ્યના વિવિધ ગણેશ મહોત્સવ એસોસિએશને જીવલેણ કોરોના વાઈરસની ગંભીર પરિસ્થિતિમાં ગણેશ મહોત્સવ સાદગીથી ઉજવાય તેવી અપીલ કરી છે. તે માટે એસોસિએશને મહત્વના નિર્ણયો કર્યા છે. પંડાલોમાં એક મૂર્તિ અને એક જ વ્યક્તિ આરતી ઉતારશે સાથે સાથે પ્રસાદ વિતરણ પણ બંધ કરવા આદેશ કરવામાં આવ્યો છે. સોસાયટીમાં એક જ ગણેશ પંડાલ બાંધવા અપીલ કરવામાં આવી છે. ગણેશ પંડાલોમાં માત્ર માટીની મૂર્તિ રાખવા અપીલ કરાઇ છે.