કોરોનાના કારણે 3 મહિના રહેલા લોકડાઉનના કારણે માય બાઈક પ્રોજેક્ટની સાયકલો ધૂળ ખાતી થઈ ગઈ,ખરાબ પડેલી સાયકલ રીપેર કરાવવા માટેની તસદી પણ લેવાતી નથી
અમદાવાદ કોર્પોરેશન દ્વારા શહેરમાં લોકો માટે સાયકલીંગ પ્રોજેક્ટ શરુ કરાયો હતો પરંતુ કોરોનાના કારણે 3 મહિના રહેલા લોકડાઉનના કારણે માય બાઈક પ્રોજેક્ટ હેઠળ વસાવેલી સાયકલો ધૂળ ખાઈ રહી છે. શહેરના રીવરફ્રન્ટ વિસ્તારમાં રાખેલી સાયકલ ત્રણ મહિનાથી બીન ઉપયોગી બની છે તો તંત્ર પાસે ખરાબ પડેલી સાયકલ રીપેર કરાવવા માટેની તસદી પણ લેવામાં આવી નથી. તંત્ર […]
અમદાવાદ કોર્પોરેશન દ્વારા શહેરમાં લોકો માટે સાયકલીંગ પ્રોજેક્ટ શરુ કરાયો હતો પરંતુ કોરોનાના કારણે 3 મહિના રહેલા લોકડાઉનના કારણે માય બાઈક પ્રોજેક્ટ હેઠળ વસાવેલી સાયકલો ધૂળ ખાઈ રહી છે. શહેરના રીવરફ્રન્ટ વિસ્તારમાં રાખેલી સાયકલ ત્રણ મહિનાથી બીન ઉપયોગી બની છે તો તંત્ર પાસે ખરાબ પડેલી સાયકલ રીપેર કરાવવા માટેની તસદી પણ લેવામાં આવી નથી. તંત્ર દ્વારા પ્રોજેક્ટ શરુ કરાયા બાદ તેના માટે યોગ્ય ઉપયોગ થાય અને લોકોને ઉપયોગી થાય તે માટે પગલાંઓ લેવા માટે તંત્ર કોઈ ચોક્કસ કામગીરી કરી રહી નથી.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો