કેટલાક લોકો પક્ષને નાનો ગણે છે, કોંગ્રેસ નેતા ગ્યાસુદ્દીન શેખનો રોષ
કોંગ્રેસમાં કેટલાક લોકો જો પોતાને પાર્ટીથી મોટા ગણતા હોય તો તેમને સહન ન કરી શકાય આ ઉભરો ઠાલવ્યો છે કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે. ચૂંટણી સમયે ગ્યાસુદ્દીન શેખનું આ નિવેદન કોંગ્રેસ માટે ચિંતાનો વિષય બની શકે છે. જોકે AMCના વિપક્ષના નેતા દિનેશ શર્માને ન બદલવા માટે કોંગ્રેસના ધારાસભ્યોએ પ્રભારી રાજીવ સાતવને રજૂઆત કરી છે. ત્યારે ગ્યાસુદ્દીન […]
કોંગ્રેસમાં કેટલાક લોકો જો પોતાને પાર્ટીથી મોટા ગણતા હોય તો તેમને સહન ન કરી શકાય આ ઉભરો ઠાલવ્યો છે કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે. ચૂંટણી સમયે ગ્યાસુદ્દીન શેખનું આ નિવેદન કોંગ્રેસ માટે ચિંતાનો વિષય બની શકે છે. જોકે AMCના વિપક્ષના નેતા દિનેશ શર્માને ન બદલવા માટે કોંગ્રેસના ધારાસભ્યોએ પ્રભારી રાજીવ સાતવને રજૂઆત કરી છે. ત્યારે ગ્યાસુદ્દીન શેખે સ્પષ્ટતા કરી છે કે તેઓ દિનેશ શર્માને સમર્થન નથી કરતા પણ કોંગ્રેસ પક્ષને નુકસાન થતું બચાવવા સમર્થનમાં છીએ. તેઓનું માનવું છેકે ચૂંટણીના સમયે AMCના વિપક્ષ નેતાને બદલવામાં આવશે કોંગ્રેસને મોટું નુકસાન સહન કરવું પડશે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો