ગુજરાત બાર કાઉન્સિલના નવા ચેરમેન તરીકે કિશોર ત્રિવેદી, વાઇસ ચેરમેન કિરણસિંહ વાઘેલાની વરણી

ભાજપ પ્રેરિત સમરસ પેનલનો 23 વર્ષથી બાર કાઉન્સિલર ઓફ ગુજરાત દબદબો પર છે. જેમાં 25 માંથી 20 સભ્યો સમરસ પેનલના ભાજપના છે.

| Updated on: Sep 05, 2021 | 6:57 PM

ગુજરાત બાર કાઉન્સિલના રવિવારે યોજાયેલા ઇલેકશનમાં ગુજરાત બાર કાઉન્સિલના નવા ચેરમેન તરીકે કિશોર ત્રિવેદીની નિયુક્તિ થઈ છે. જ્યારે ગુજરાત બાર કાઉન્સિલના નવા વાઇસ ચેરમેન કિરણસિંહ વાઘેલા બન્યા છે. ગુજરાત બાર કાઉન્સિલના નવા એક્ઝિક્યુટિવ કમિટી ચેરમેન મનોજ અનડકટ ચૂંટાયા છે.

ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણીમાં ભાજપ પ્રેરિત સમરસ પેનલે સતત 23મા વર્ષે પોતાનો દબદબો જાળવી રાખ્યો છે અને કાઉન્સિલના કુલ 25માંથી સમરસ પેનલના 20 સભ્યો ચૂંટાયા છે.બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની 6 કમિટીઓ માટે 80 હજાર કરતા વધુ મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

જેમાં ભાજપ પ્રેરિત સમરસ પેનલે મેદાન માર્યું છે.કિશોર ત્રિવેદી બાર કાઉન્સિલના નવ નિયુક્ત ચેરમેન બન્યા છે.જ્યારે કિરણસિંહ વાઘેલા વાઇસ ચેરમેન બન્યા છે. ત્યારે નવ નિયુક્ત હોદ્દેદારોએ જીત બાદ વકીલોના વિકાસ માટે પ્રયાસો કરવાની વાત કરી હતી.

ઉલ્લેખનીય છે કે, 80 હજાર ધારાશાસ્ત્રીઓની માતૃસંસ્થા બાર કાઉન્સિલ ઓફ ગુજરાત છે. જેની ચૂંટણી રવિવારે યોજાઈ હતી. બાર કાઉન્સિલ ઓફ ગુજરાત ના ચેરમેન, વાઇસ ચેરમેન અને એક્ઝિક્યુટિવ ચેરમેન સહિતની 6 જુદી જુદી કમિટી માટે મતદાન થયું હતું.

ભાજપ પ્રેરિત સમરસ પેનલનો 23 વર્ષથી બાર કાઉન્સિલર ઓફ ગુજરાત દબદબો પર છે. 25 માંથી 20 સભ્યો સમરસ પેનલના ભાજપના છે. લીગલ સેલ સંયોજક જે જે પટેલે 23માં વર્ષે પણ બાર કાઉન્સિલ ઓફ ગુજરાત ઓર દબદબો જાળવી રાખ્યો છે

આ પણ વાંચો : Teachers’ Day : અમરેલીના આ શિક્ષક પોતે જ રમકડું બની વિદ્યાર્થીઓને ભણાવે છે

આ પણ વાંચો :  Teachers’ Day 2021: શિક્ષણને સમર્પિત શિક્ષક દંપતીએ પ્લાસ્ટિકની થેલીમાં રોપા વાવ્યા અને વિદ્યાર્થીઓને ભેટ આપ્યા

Follow Us:
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">