Kheda : વડતાલ સ્વામિનારાયણ મંદિરને લાગ્યું કોરોનાનું ગ્રહણ, ભેટ – દાનની આવકમાં થયો ધરખમ ઘટાડો

ખેડા (Kheda) માં આવેલ વડતાલ સ્વામિનારાયણ મંદિરની (Vadtal Swaminarayan temple ) આવકમાં ધરખમ ઘટાડો થયો છે. છેલ્લા સવા વર્ષ દરમિયાન 50 લાખની આવક થઇ છે.

Kheda : વડતાલ સ્વામિનારાયણ મંદિરને લાગ્યું કોરોનાનું ગ્રહણ, ભેટ - દાનની આવકમાં થયો ધરખમ ઘટાડો
વડતાલ સ્વામિનારાયણ મંદિર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 06, 2021 | 9:32 AM

Kheda : કોરોના મહામારીનું ગ્રહણ સામાન્ય માણસની સાથે મંદિરને પણ લાગ્યું છે. વડતાલ સ્વામિનારાયણની મંદિરની (Vadtal Swaminarayan temple ) આવકમાં ધરખમ ઘટાડો જોવા મળ્યો છે. છેલ્લા સવા વર્ષમાં મંદિરની દાનની આવક માંડ 50 લાખ જેટલી થઇ છે.

ખેડા જીલ્લાના નડિયાદ તાલુકાનું વડતાલ સ્વામિનારાયણ મંદિર એટલે સ્વામિનારાયણ ધર્મનું સર્વોચ્ચ તીર્થધામ. ભગવાન સ્વામિનારાયણ દ્રારા જ બનાવવામાં આવેલ આ મંદિરના કરોડો હરિભક્તો દેશ વિદેશમાં વસવાટ કરે છે. મંદિરને આ હરિભક્તો દ્રારા રોકડ રકમ દાનમાં આપવામાં આવે છે. તથા મંદિરમાં આવેલ દાનપેટીઓમાં પ્રતિ માસ એવરેજ 50 લાખ રૂપિયાની આવક થતી હતી.

જેનો વાર્ષિક હિસાબ અંદાજીત 6 કરોડ થતો હતો. જયારે દાન બારીએ પણ હરિભક્તો દ્રારા રોકડ રકમ દાનમાં આપવામાં આવતી હતી. આ સાથે દાનની રકમ 12 કરોડથી પણ વધી જતી હતી. જોકે કોરોનાના કારણે સવા વર્ષથી મંદિરો બંધ રહેતા વડતાલ મંદિરની આવક માંડ 50 લાખ જેટલી જ થઇ છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

જોકે વડતાલ મંદિરના કોઠારીએ રાજીપો વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, ભલે દાનની આવકમાં ભારે ઘટાડો થતો હોય પણ છેલ્લા સવા વર્ષમાં મંદિર દ્રારા સેવાની ઘણી પ્રવૃત્તિ કરવામાં આવી છે. હજી પણ જુદા જુદા પ્રકારે લોકોની સેવા મંદિર દ્રારા કરવામાં આવી રહી છે.

વધુમાં જણાવ્યું હતું કે, દાન ધર્માદાની આવક ઘટાડો છે. લક્ષ્મીનારાયણ દેવ હાજરા હજૂર છે. જુદી જુદી સેવાઓ અવિરત ચાલુ રહી છે. ભગવાનનો પરચો છે. સામાન્ય રીતે વડતાલ મંદિરમાં દાન પેટીમાં એવરેજ 40થી 50 લાખ આવતા હોય છે જેસવા વર્ષમાં નથી થયા પરંતુ લોકોની શ્રદ્ધામાં વધારો થયો છે.

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">