KHEDA : નડિયાદમાં દાંડીયાત્રાનું આગમન, સીએમ રૂપાણી યાત્રામાં જોડાયા
KHEDA : દાંડીયાત્રાનું નડિયાદમાં આગમન થતા મુખ્યપ્રધાન રૂપાણી પણ તેમાં જોડાયા હતા. સીએમ રૂપાણીએ સરદાર ભવનથી સંતરામ મંદિર સુધી પદયાત્રા કરી.
KHEDA : દાંડીયાત્રાનું નડિયાદમાં આગમન થતા મુખ્યપ્રધાન રૂપાણી પણ તેમાં જોડાયા હતા. સીએમ રૂપાણીએ સરદાર ભવનથી સંતરામ મંદિર સુધી પદયાત્રા કરી. મુખ્યપ્રધાન સાથે મોટી સંખ્યામાં લોકો દાંડી યાત્રામાં જોડાયા હતા. જે બાદ સીએમે પ્રખ્યાત સંતરામ મંદિરમાં દર્શન અને પ્રાર્થના કરી હતી.
Latest Videos
Latest News