ખેડાનાં વડતાલ ટેમ્પલ કમિટીના ચેરમેનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, દેવ સ્વામીને કોવીડ સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા
ખેડાનાં વડતાલ ટેમ્પલ કમિટીના ચેરમેનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ખળભળાટ મચી ગયો છે. સુરતમાં દેવ સ્વામી સત્સંગનાં કામે ગયા હતા ત્યારે દેવ સ્વામી કોરોના સંક્રમણનો ભોગ બન્યા હતા. દેવ સ્વામી કોવિડ-19 હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ થયા છે અને તેમની તબિયત સ્થિર બતાવવામાં આવી રહી છે. Web Stories View more ડાઉન ટુ અર્થ છે અરિજીત […]
ખેડાનાં વડતાલ ટેમ્પલ કમિટીના ચેરમેનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ખળભળાટ મચી ગયો છે. સુરતમાં દેવ સ્વામી સત્સંગનાં કામે ગયા હતા ત્યારે દેવ સ્વામી કોરોના સંક્રમણનો ભોગ બન્યા હતા. દેવ સ્વામી કોવિડ-19 હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ થયા છે અને તેમની તબિયત સ્થિર બતાવવામાં આવી રહી છે.