Kheda : નડિયાદમાં કોરોનાગ્રસ્ત વૃદ્ધ દર્દી હોમ ક્વોરન્ટઇનમાંથી ગાયબ

નડિયાદ શહેરના સાથ બજારમાં આવેલી ચોક્સી પોળમાં 22 નવેમ્બરે 65 વર્ષીય વૃદ્ધ અમેરિકાથી આવ્યા હતા.  3 ડિસેમ્બરના રોજ રીપોર્ટ પોઝિટિવ આવતા તેને હોમ ક્વોરન્ટાઈન રહેવાની સૂચના આપવામાં આવી હતી. પરંતુ 65 વર્ષીય વૃદ્ધે રાત્રીના સમયે બેદરકારી દાખવી ઘરેથી ગાયબ થઈ ગયા હતા.

Kheda : નડિયાદમાં કોરોનાગ્રસ્ત વૃદ્ધ દર્દી હોમ ક્વોરન્ટઇનમાંથી ગાયબ
કોરોના દર્દી ગાયબ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 07, 2021 | 10:52 PM

Kheda : કોરોનાની ભયાનકતા કેમ લોકો સમજતા નથી ? આ સવાલ એટલા માટે કારણ કે, અમેરિકાથી નડિયાદ આવેલા એક કોરોનાગ્રસ્ત વૃદ્ધ કવોરન્ટાઈનમાંથી ગાયબ થઈ ગયા છે. નડિયાદ શહેરના સાથ બજારમાં આવેલી ચોક્સી પોળમાં 22 નવેમ્બરે 65 વર્ષીય વૃદ્ધ અમેરિકાથી આવ્યા હતા.  3 ડિસેમ્બરના રોજ રીપોર્ટ પોઝિટિવ આવતા તેને હોમ ક્વોરન્ટાઈન રહેવાની સૂચના આપવામાં આવી હતી. પરંતુ 65 વર્ષીય વૃદ્ધે રાત્રીના સમયે બેદરકારી દાખવી ઘરેથી ગાયબ થઈ ગયા હતા.

આ બાબતે આરોગ્ય વિભાગની ટીમને જાણ થતાની સાથે તેઓ પોલીસ સાથે દર્દીની ઘરે પહોંચ્યા હતા. અને દર્દીને શોધવાની તજવીજ હાથ ધરી હતી. અને ઘરની બહાર પોલીસ બંદોબસ્ત મુકવામાં આવ્યો હતો. નોંધનીય છેકે રાજયમાં હાલ કોરોનાના કેસોમાં વધારો થઇ રહ્યો છે. ત્યારે એક તરફ ચિંતાનો માહોલ છે. ત્યારે વૃદ્ધ દર્દીના ગાયબ થવાથી અનેક સવાલોએ જન્મ લીધો છે. બીજી તરફ રાજયમાં ઑમિક્રૉનની પણ એન્ટ્રી થઇ ગઇ છે. જેને પગલે રાજયમાં ચિંતાનો માહોલ છે. ત્યારે આવા બેદરકાર દર્દીઓને પગલે કોરોનાનો ફેલાવો ઝડપી ન બને તે જરૂરી છે. ત્યારે આ વૃદ્ધ દર્દીને શોધવા હાલ તંત્ર કામે લાગ્યું છે. અને, હવે આ કેસમાં નવું શું સામે આવે છે તેની રાહ જોવી રહી.

આ પણ વાંચો : Vibrant Gujarat Global Summit 2022 પહેલા 8 ડિસેમ્બરે દુબઈમાં રોડ-શૉ, મુખ્યપ્રધાન સવારે 8 કલાકે અમદાવાદ એરપોર્ટથી રવાના થશે

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

આ પણ વાંચો : VADODARA: નવસારીની યુવતીના આપઘાત કેસમાં ઓએસીસ સંસ્થાના સ્થાપક, ટ્રસ્ટી અને મેન્ટરને સમન્સ

Latest News Updates

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">