કેશુભાઇનાં અવસાનને લઇ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા શોકમાં, કહ્યું ખેતીવાડી પ્રધાન તરીકે મને કેશુભાઇએ તૈયાર કર્યો
ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઇ પટેલના અવસાન પર શિક્ષણમંત્રી ભૂષપેન્દ્ર સિંહ ચૂડાસમાએ શોક વ્યકત કર્યો છે. ભૂપેન્દ્ર સિંહે દુ:ખની લાગણી વ્યકત કરતા જણાવ્યું કે મને ખૂબ જ દુખ થઇ રહ્યું છે,મને ખેતીવાડી મંત્રી તરીકે કેશુભાઇએ તૈયાર કર્યો. શિસ્તના પાઠ પણ મને કેશુભાઇએ શિખવ્યા.ઉલ્લેખનીય છે કે 92 વર્ષની વયે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલનું અવસાન થયું છે. […]
ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઇ પટેલના અવસાન પર શિક્ષણમંત્રી ભૂષપેન્દ્ર સિંહ ચૂડાસમાએ શોક વ્યકત કર્યો છે. ભૂપેન્દ્ર સિંહે દુ:ખની લાગણી વ્યકત કરતા જણાવ્યું કે મને ખૂબ જ દુખ થઇ રહ્યું છે,મને ખેતીવાડી મંત્રી તરીકે કેશુભાઇએ તૈયાર કર્યો. શિસ્તના પાઠ પણ મને કેશુભાઇએ શિખવ્યા.ઉલ્લેખનીય છે કે 92 વર્ષની વયે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલનું અવસાન થયું છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો