Kutch: કુકમાના રહીશોએ જાગૃતિ દાખવીને, કોરોનાને નિયંત્રણમાં લીધો

Kutch: કોરોના મહામારીને માત આપવા માટે હવે ગામડાઓ જાગૃત થઇ રહ્યા છે સરકાર દ્રારા પણ મારુ ગામ કોરોના મુક્ત ગામ અભિયાન પણ શરૂ કરાયુ છે તે વચ્ચે કુકમા ગામે કોરોના મહામારી સામે લીધેલા પગલાથી ગામમાં કેસોની સંખ્યા ધટી છે.

Charmi Katira
| Edited By: | Updated on: May 11, 2021 | 12:28 PM

Kutch: કોરોના મહામારીને માત આપવા માટે હવે ગામડાઓ જાગૃત થઇ રહ્યા છે સરકાર દ્રારા પણ મારુ ગામ કોરોના મુક્ત ગામ અભિયાન પણ શરૂ કરાયુ છે તે વચ્ચે કુકમા ગામે કોરોના મહામારી સામે લીધેલા પગલાથી ગામમાં કેસોની સંખ્યા ધટી છે.

અન્ય ગામની જેમ કુકમા ગામમાં પણ કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા વધતા ગામે જાગૃતિના પગલા લીધા છે બપોરના બે વાગ્યા બાદ ગામ આવશ્યક વસ્તુઓ સિવાય સંપુર્ણ બંધ રાખવુ, સંપુર્ણ ગામના દરેક વિસ્તારમાં સેનીટાઇઝ અને રાત્રે ફોંગીગની કામગીરી તથા જો કોઇ દર્દી પોઝીટીવ આવે તો આઇસોલેશન સેન્ટર પણ ગામે ઉભુ કર્યુ છે.

 

ગામમાં બિનજરૂરી લોકો બહાર ન નિકળે તે માટે જનજાગૃતિ કરાઇ રહી છે. ગામના સરપંચના મતે જાગૃતિના પગલા અને વેક્સીનેશન સહિતની કામગીરીથી ગામમાં 25 ટકા સ્થિતી સુધરી છે અને આવુ અભિયાન ચાલુ રાખી સમિતી સતત કેસો ધટે તે માટે કામ કરી રહી છે.

સરકારી યોજના મુજબ અનેક ગામો કોરોના મુક્ત બનવા તરફ કામ કરી રહ્યા છે ત્યારે કુકમા ગામે પણ જાગૃતિના પગલા,આરોગ્ય સુવિદ્યા અને કડક નિયમો અમલી બનાવતા ગામમા કોરોના કેસો ધટ્યા છે. જો કે હજુ જાગૃતિ અભીયાન સતત ચાલુ છે અને થોડા દિવસોમાં ગામ કોરોના મુક્ત બનવાનો આશાવાદ પણ વ્યક્ત કર્યો છે.

Follow Us:
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">