Kutch: ક્યાંક તમારૂ બાળક શાળાએથી છુટીને નાહવા તો નથી જતુ ને? ભચાઉ નજીક કેનાલમાં ડુબવાથી બાળકનું મોત !

આજે ભચાઉના ખાનગી સ્કુલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સ્કુલ છુટ્યા બાદ ભચાઉ નજીક જ કેનાલ પાસે ગયા હતા. અને ત્યાં નાસ્તો કર્યા બાદ હાથ ધોવા અને નાહવા માટે ગયા હતા.

Kutch: ક્યાંક તમારૂ બાળક શાળાએથી છુટીને નાહવા તો નથી જતુ ને? ભચાઉ નજીક કેનાલમાં ડુબવાથી બાળકનું મોત !
Kutch: Child dies after drowning in Narmada canal near Bhachau
Follow Us:
Jay Dave
| Edited By: | Updated on: Mar 26, 2022 | 7:18 PM

Kutch: પુર્વ કચ્છમાં પાછલા બે મહિનામાં પાણી 8 લોકો માટે જીવલેણ સાબિત થયુ છે. જોકે આજે બનેલ કિસ્સો દરેક વાલીઓ માટે લાલબત્તી સમાન છે. કેમકે ભચાઉની (Bhachau) સ્કુલમાં અભ્યાસ કરતા બે બાળકો (Child)આજે સ્કુલ છુટ્યા પછી નાસ્તો કરી નર્મદા કેનાલમાં નાહવા માટે પડ્યા હતા. જેમાં એકનો તો ચમત્કારીક બચાવ થઇ ગયો હતો. પરંતુ એક વિદ્યાર્થી પાણીમાં ડુબી જવાથી મોતને (Death)ભેટ્યો છે. ભચાઉ ફાયર વિભાગ અને ભુજની ટીમે 2 કલાકની જહેમત બાદ મૃતદેહ શોધવામાં સફળતા મળી હતી.

ઉનાળામાં આવા બનાવો સામે જાગૃતિ જરૂરી

ઉનાળામાં પાણીમાં ડુબી જવાથી મૃત્યુના કિસ્સાઓ વધતા હોય છે. કચ્છમાં પણ પાછલા બે મહિનામાં કેનાલમાં ડુબી જવાથી 7 થી વધુ લોકો મોતને ભેટ્યા છે. આજે ભચાઉના ખાનગી સ્કુલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સ્કુલ છુટ્યા બાદ ભચાઉ નજીક જ કેનાલ પાસે ગયા હતા. અને ત્યાં નાસ્તો કર્યા બાદ હાથ ધોવા અને નાહવા માટે ગયા હતા. પરંતુ અકસ્માતે કેનાલમાં બન્ને બાળકો ડુબવા લાગ્યા હતા. જે પૈકી પ્રવિણ પ્રજાપતીનો ચમત્કારીક બચાવ થયો હતો. જ્યારે હિતેશ માંગીલાલ પ્રજાપતી ઉં.15 નું ડુબી જવાથી મોત નિપજ્યુ છે. ભચાઉના વિદ્યાર્થીના મોતથી ગામમાં અરેરાટી ફેલાઇ હતી. ભચાઉ પી.એસ.આઇ એ આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. ફાયરની ટીમે બે કલાકની જહેમત કર્યા બાદ કિશોરનો મૃતદેહ મળી શક્યો હતો.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

ઉનાળાની આકરી ગરમીમાં ડુબી જવાના બનાવોની સંખ્યા વધતી હોય છે. કચ્છમાં પણ નર્મદા કેનાલમાં ડુબવાના કિસ્સા બે મહિનામાં વધ્યા છે. તેવામાં વાલીઓએ સાવચેત થઇ પોતાના બાળકો સ્કુલ છુટ્યા બાદ કે રમવાના બહાને જોખમી જગ્યાએ નાહવા તો નથી જતા ને તેની તકેદારી રાખવી જરૂરી છે. ભચાઉમાં આવાજ જોખમે એક વિદ્યાર્થીને જીવ ગુમાવવો પડ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા બે માસ દરમિયાન પૂર્વ કચ્છમાં આવેલી નર્મદા કેનાલમાં 8 જેટલા લોકો અકાળે ડૂબીને મૃત્યુ પામ્યા હતા. જેમાં ગત 23 માર્ચે અંજારના લાખપર પાસે 2 યુવક, 17 માર્ચના રોજ અંજારના 3 યુવક ખરોઇ પાસે અને 1 કિશોર ચોબારી પાસે તથા 17 ફેબ્રુઆરીના ગાંધીધામના 2 યુવક ભચાઉ દુધઈ વચ્ચેની સુખપર પાસેની કેનાલમાં ડૂબીને મૃત્યુ પામ્યા હતા.

આ પણ  વાંચો : Vadodara: ડભોઇમાં દુષ્કર્મ પીડિતાનો નર્મદા કેનાલમાંથી મૃતદેહ મળ્યો, યુવતીએ ગેંગ રેપની નોંધાવી હતી ફરિયાદ

આ પણ વાંચો :  Finance Bill 2022: ફાઇનાન્સ બિલ 2022 લોકસભામાંથી પસાર, સરકાર ક્રિપ્ટોકરન્સી પર ટેક્સને લઈને વધુ કડક બની

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">