કચ્છમાં ભારે વરસાદ, જુઓ ક્યાં કરાયા 12 લોકોને રેસ્ક્યું, ક્યાં ભરાયા છે પાણી

કચ્છમાં છેલ્લા 12 કલાક કરતા વધારે સમયથી પડી રહેલા વરસાદનાં કારણે ચારે તરફ પાણી પાણી જોવા મળ્યું હતું. વરસાદનાં કારણે લોકોનાં ઘરમાં પાણી ઘુસી ગયા ગતા. વરસાદી પાણીમાં ફસાયેલા 12 લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા તો માંડવીના રોયલ વિલા સોસાયટીમાં ફસાયેલા 12 લોકોને પણ બચાવાયા હતા. લોકોની સાથે 8થી 10 ગાય તથા ઘોડાને પણ પાણીમાંથી […]

કચ્છમાં ભારે વરસાદ, જુઓ ક્યાં કરાયા 12 લોકોને રેસ્ક્યું, ક્યાં ભરાયા છે પાણી
http://tv9gujarati.in/kacch-ma-bhare-v…e-rescure-karaya/
Follow Us:
| Updated on: Jun 22, 2020 | 10:18 AM

કચ્છમાં છેલ્લા 12 કલાક કરતા વધારે સમયથી પડી રહેલા વરસાદનાં કારણે ચારે તરફ પાણી પાણી જોવા મળ્યું હતું. વરસાદનાં કારણે લોકોનાં ઘરમાં પાણી ઘુસી ગયા ગતા. વરસાદી પાણીમાં ફસાયેલા 12 લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા તો માંડવીના રોયલ વિલા સોસાયટીમાં ફસાયેલા 12 લોકોને પણ બચાવાયા હતા. લોકોની સાથે 8થી 10 ગાય તથા ઘોડાને પણ પાણીમાંથી બહાર કાઢીને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.  રાહત અને બચાવની કામગીરીમાં સ્થાનિક લોકો અને વહીવટી તંત્ર જોતરાયું હતું.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

Latest News Updates

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">