વિસાવદરમાં જૂનવાણી મકાનનો સ્લેબ ધરાશાયી, બે વ્યક્તિના ઘટના સ્થળે મોત
જૂનાગઢના વિસાવદરમાં જૂનવાણી મકાનનો સ્લેબ ધરાશાયી થતા બે વ્યક્તિના મોત નિપજ્યા છે. ઉલ્લેખનીય છે કે જૂનાગઢના વિસાવદરમાં વરસાદના કારણે જૂના મકાનનો સ્લેબ ધરાશાયી થતા પતિ-પત્ની તેમજ બે સંતાનો કાટમાળ નીચે દટાયા હોવાની ઘટના સામે આવી હતી. આ સમગ્ર ઘટનામાં માતા-પુત્રનું ઘટના સ્થળે મોત નિપજ્યું છે, જ્યારે પિતા-પુત્રને સારવાર અર્થે હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. Web […]
જૂનાગઢના વિસાવદરમાં જૂનવાણી મકાનનો સ્લેબ ધરાશાયી થતા બે વ્યક્તિના મોત નિપજ્યા છે. ઉલ્લેખનીય છે કે જૂનાગઢના વિસાવદરમાં વરસાદના કારણે જૂના મકાનનો સ્લેબ ધરાશાયી થતા પતિ-પત્ની તેમજ બે સંતાનો કાટમાળ નીચે દટાયા હોવાની ઘટના સામે આવી હતી. આ સમગ્ર ઘટનામાં માતા-પુત્રનું ઘટના સ્થળે મોત નિપજ્યું છે, જ્યારે પિતા-પુત્રને સારવાર અર્થે હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો