JUNAGADH : માંગરોળના હુશેનાબાદ ગામમાં હાઇવેનું લેવલ ઉંચું કરાતા ખેડૂતોમાં રોષ, ધારાસભ્યની NHAIને રજૂઆત

માંગરોળ તાલુકાના હુશેનાબાદ ગામે વરસાદી પાણી ખેડૂતો માટે અભિશાપરૂપ બન્યા છે. જેને લઈ ધારાસભ્ય બાબુ વાજાએ નેશનલ હાઈવે ઓથોરિટીને પત્ર લખ્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 12, 2021 | 5:12 PM

JUNAGADH : જિલ્લાના માંગરોળ તાલુકાના હુશેનાબાદ ગામે વરસાદી પાણી ખેડૂતો માટે અભિશાપરૂપ બન્યા છે. જેને લઈ ધારાસભ્ય બાબુ વાજાએ નેશનલ હાઈવે ઓથોરિટીને પત્ર લખ્યો છે. ગામને અડીને દ્વારકા-ગળુ નેશનલ હાઈવે આવેલો છે. ખેડૂતોનું કહેવું છે કે હાઈવેનું લેવલ ખૂબ જ ઊંચુ હોવાના કારણે વરસાદનું પાણી સીધુ જ તેમના ખેતરોમાં ભરાઈ જાય છે. વરસાદી પાણીનો નિકાલ ન થતા ખેડૂતોને પાકમાં નુક્સાન થવાની સંભાવના છે. એટલું જ નહીં હાઈવે પરના રહેણાક વિસ્તારોમાં પણ પાણીનો ભરાવો થતા લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે. આ મુદ્દે સ્થાનિકોએ ધારાસભ્ય બાબુ વાજાને રજૂઆત કરી હતી. જેને પગલે બાબુ વાજાએ હાઈવે ઓથોરિટીને પત્ર લખ્યો છે અને આ મુદ્દે યોગ્ય કાર્યવાહી કરવાની રજૂઆત કરી છે.

 

Follow Us:
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">