Junagadh: મહાશિવરાત્રીનો મેળો રદ કરાયો, કોરોનાની સ્થિતિના પગલે વહીવટી તંત્રએ લીધો નિર્ણય

એક બાજુ કોરોનાની મહામારી ચાલી રહી છે તો બીજી તરફ જૂનાગઢમાં (Junagadh) શિવરાત્રી મેળાને લઈને બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મેયર, જીલ્લા કલેકટર, એસપી, ભાજપ શહેર પ્રમુખ સહિતના નેતાઓ સાધુ સંતોએ કલેકટર કચેરીમાં હાજરી આપી હતી.

Charmi Katira
| Edited By: | Updated on: Mar 01, 2021 | 5:46 PM

એક બાજુ કોરોનાની મહામારી ચાલી રહી છે તો બીજી તરફ જૂનાગઢમાં (Junagadh) શિવરાત્રી મેળાને લઈને બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મેયર, જીલ્લા કલેકટર, એસપી, ભાજપ શહેર પ્રમુખ સહિતના નેતાઓ સાધુ સંતોએ કલેકટર કચેરીમાં હાજરી આપી હતી. જેમાં વહીવહી તંત્ર દ્વારા ચાલુ વર્ષે મહાશિવરાત્રી મેળો રદ કરવામાં આવ્યો છે. શિવરાત્રી મેળામાં માત્ર સાધુ સંતો પરંપરા જાળવી રાખશે. કોરોના નિર્દેશ મુજબ સાધુ સંતો પરંપરા જાળવશે. ધ્વજારોહણ, રવાડી, શાહી સ્નાન વગેરે પરંપરાગત પૂજા વિધિ માત્ર સાધુ સંતો દ્વારા જ કરવામાં આવશે. સામાન્ય જનતા માટે રહેશે પ્રવેશબંધી, સાધુ સંતો દ્વારા પણ લોકોને ઘરમાં રહીને શિવરાત્રી ઉજવવા અપીલ કરવામાં આવી છે.

 

 

આ પણ વાંચો: Rajkot: મત ગણતરી માટે તૈયારીઓ અંતિમ તબક્કામાં, સ્ટ્રોંગ રૂમ બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત

Follow Us:
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">