JUNAGADH : ગિરનાર રોપ વે પર ભક્તોનો ધસારો, અંબાજી મંદિરમાં દર્શનાર્થીઓની ભીડ

કોરોનાના કેસોમાં ઘટાડો થતાની સાથે જ લોકો બહાર નીકળી રહ્યાં છે. અને, મોટાભાગના લોકો ધાર્મિક સ્થાનો અને પ્રવાસનસ્થળોની મુલાકાતે પહોંચી રહ્યાં છે.

JUNAGADH : ગિરનાર રોપ વે પર ભક્તોનો ધસારો, અંબાજી મંદિરમાં દર્શનાર્થીઓની ભીડ
girnar rope way
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 11, 2021 | 3:46 PM

JUNAGADH : કોરોનાના કેસોમાં ઘટાડો થતાની સાથે જ લોકો બહાર નીકળી રહ્યાં છે. અને, મોટાભાગના લોકો ધાર્મિક સ્થાનો અને પ્રવાસનસ્થળોની મુલાકાતે પહોંચી રહ્યાં છે. જોકે, લોકોની ભીડ કોરોનાની સંભવિત ત્રીજી લહેરનું કારણ બને તેવી શક્યતાઓ સેવાઇ રહી છે. ત્યારે આવું જ કંઇક હાલ જુનાગઢમાં જોવા મળી રહ્યું છે. અહીં, ગિરનાર રોપ-વેમાં સવારથી જ ભક્તોનો ધસારો જોવા મળી રહ્યો છે. ગિરનાર રોપ-વે સવારે 6.30થી શરૂ કરવામાં આવ્યો છે. અહીં, અંબાજી મંદિરમાં દર્શન કરવા ભકતો ઉમટી પડયા હતા. ત્યારે વહેલી સવારે ગિરનાર પરનો કુદરતી નજારો જોવા માટે ભક્તો અને પ્રવાસીઓની ભારે ભીડ ઉમટી હતી. અહીં, વાદળથી ઢંકાયેલો ગિરનાર પર્વતને જોવાનો લ્હાવો લોકોએ લીધો હતો.

હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">