Junagadh: બ્રેક ફેઈલ થતા ટ્રકે સર્જ્યો અકસ્માત, એક યુવક ઈજાગ્રસ્ત જ્યારે કેટલાક વાહનોમાં થયું નુક્સાન

Junagadh: શહેરના ચિતાખાના ચોક પાસે મોડી રાત્રીના આઈસર ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હોવાના સમાચાર સામે આવ્યા હતા. જેમાં ટ્રકની બ્રેક ફેઇલ થઈ જતા અકસ્માત થયો હોવાની વાત સામે આવી રહિ છે.

Junagadh: બ્રેક ફેઈલ થતા ટ્રકે સર્જ્યો અકસ્માત, એક યુવક ઈજાગ્રસ્ત જ્યારે કેટલાક વાહનોમાં થયું નુક્સાન
Junagadh truck accident
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 13, 2022 | 3:39 PM

Junagadh: શહેરના ચિતાખાના ચોક પાસે મોડી રાત્રીના આઈસર ટ્રક વચ્ચે અકસ્માત (Accident) સર્જાયો હોવાના સમાચાર સામે આવ્યા હતા. જેમાં ટ્રકની બ્રેક ફેઇલ થઈ જતા અકસ્માત થયો હોવાની વાત સામે આવી રહિ છે. ઢાળ રોડ પરથી ટ્રક આવતો હતો ત્યારે બ્રેક ન લાગતા આ અકસ્માત થયો હતો. આ ઘટનામાં એક યુવક ઈજાગ્રસ્ત થયો હતો સાથે જ કેટલાક વાહનોમાં નુક્સાન થયું હતું. હાલ આ સમગ્ર મામલે પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે. મહત્વનું છે કે આ અકસ્માત બાદ ટ્રક ચાલક ફરાર થઈ ગયો હતો. તેને શોધવા માટે પણ પોલીસે ચક્રો ગતીમાન કર્યા છે.

જૂનાગઢ જિલ્લાના ખેડૂત પુત્રએ મેળવ્યા 99.83 PR

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના પરિણામમાં અમરેલીના લાઠીની કલાપી વિનય મંદિર શાળાએ સમગ્ર ગુજરાતમાં ડંકો વગાડ્યો છે. કલાપી વિનય મંદિર શાળા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના 96.12 ટકા પરિણામ સાથે ગુજરાતમાં પ્રથમ નંબર પર આવી છે. ગ્રાન્ટેડ શાળા પ્રથમ નંબર પર આવતા શિક્ષકો અને સંચાલકોમાં ખુશીનો માહોલ છવાયો છે. ગામના આગેવાનોએ શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા. તો ચેમ્બર ઓફ કોમર્સના આગેવાનોએ પણ ખુશી વ્યક્ત કરી હતી.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

આ વર્ષે રાજ્યનું 72.2 ટકા પરિણામ આવ્યું છે ત્યારે જૂનાગઢ જિલ્લાનું 80.26 ટકા પરિણામ આવ્યું છે. જિલ્લામાંથી કુલ 2 હજાર 563 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. તે પૈકી 2 હજાર 57 વિદ્યાર્થીઓ પાસ થયા છે. જ્યારે 511 વિદ્યાર્થીઓ નાપાસ થયા છે. રાજકોટમાં જે વિધાર્થીઓ સારા પરિણામ સાથે ઉતીર્ણ થયા છે તેમાં એક ખેડૂતનો પુત્ર પણ છે.જુનાગઢ જિલ્લાના આણંદપર ગામનો રહેવાસી અમિત ચોવટીયા નામના વિધાર્થીએ 99.83 પીઆર મેળવીને તેના માતા પિતાનું નામ રોશન કર્યું છે.અમિત હવે મેડિકલ ફિલ્ડ પસંદ કરવા માંગે છે અને ડોક્ટર બનીને તેના માતા પિતાનું નામ રોશન કરવા માંગે છે.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">