Junagadh: ભારે વરસાદને કારણે ગિરનાર રોપ વે સેવા બંધ,પવનની ગતિ ધીમી પડતા ફરીથી શરૂ કરાશે રોપ વે

જુનાગઢમાં ભારે વરસાદ અને પવનને કારણે ગિરનાર રોપ વે બંધ કરવામાં આવ્યો છે.આપને જણાવવું રહ્યું કે,પવનની ગતિ ધીમી પડતા ફરીથી રોપ વે શરૂ કરવામાં આવશે.

Junagadh: ભારે વરસાદને કારણે ગિરનાર રોપ વે સેવા બંધ,પવનની ગતિ ધીમી પડતા ફરીથી શરૂ કરાશે રોપ વે
girnar ropeway closed due to heavy rains
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 28, 2021 | 3:39 PM

Junagadh: રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી મેઘ મહેર જોવા મળી રહી છે. ત્યારે જુનાગઢમાં ભારે વરસાદ અને પવનને કારણે ગિરનાર રોપવે બંધ કરવાની ફરજ પડી છે. મહત્વનુંં છે કે,પવનની ગતિ ધીમી પડતા ફરીથી રોપ વે  સેવા શરૂ કરવામાં આવશે.

આ પહેલા 22 જુલાઈએ પણ ગિરનાર પર્વત પર  ભારે પવન ફૂંકાતા સતત ત્રણ  દિવસ સુધી રોપ વેને બંધ રાખવાની ફરજ પડી હતી. સામાન્યરીતે ગીરનાર પર્વત પર વરસાદ સાથે પવનનું પ્રમાણ વધું હોય છે. આપને જણાવવું રહ્યુ કે, ગિરનાર પર  70થી 80 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતા રોપ વે બંધ કરવામાં આવ્યો છે.અકસ્માતના સર્જાય તે માટે આગમચેતીના ભાગરૂપે રોપ વે સેવા હાલ સ્થગીત કરી દેવામાં આવી છે.

આ પણ વાંચો : SURAT : શહેરની 800 જેટલી સ્કૂલોમાં ધોરણ 9 થી 11ના વર્ગો શરૂ, દર 15 દિવસે વિદ્યાર્થીઓનું ટેસ્ટીંગ કરાશે

Green Tea Bag Reuse : વપરાયેલી ગ્રીન ટી બેગને ફેંકો નહીં, ઘરના કામમાં તેનો કરો ફરીથી ઉપયોગ
આ છે દેશની સૌથી ખૂબસૂરત મિકેનિક ગર્લ, જુઓ ફોટોસ
સૈફની Ex વાઈફ કરીના કરતાં કેટલા વર્ષ મોટી છે?
PM મોદીએ હેલિકોપ્ટરમાં કર્યા રામલલ્લાના સૂર્ય તિલકના દર્શન, તસવીરો કરી શેર
સલમાન ખાન પાસે કેટલા ઘર છે, જાણીને ચોંકી જશો
IPLમાં સૌથી વધુ સદી ફટકારવા મામલે ટોપ પર છે આ ભારતીય સ્ટાર, જાણો કોણ છે ટોપ 10માં?

આ પણ વાંચો : Rajkot : જેતપુરની ભાદર નદીમાં કલર કેમિકલનો કચરો ઠાલવતી કંપનીને જીપીસીબીએ ફટકારી ક્લોઝર નોટિસ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">