જૂનાગઢના સ્વામિનારાયણ મંદિરની ચૂંટણીમાં આચાર્ય પક્ષનો વિજય, દેવ પક્ષે પણ આ વિભાગની 2 બેઠક પર મેળવી જીત

જૂનાગઢના સ્વામિનારાયણ મંદિરની ચૂંટણીમાં આચાર્ય પક્ષ વિજયી થતા સત્તાનું પુનરાવર્તન થયુ છે. રાધારમણ ટેમ્પલ બોર્ડની ચૂંટણીમાં આચાર્ય પક્ષ કુલ 7માંથી 5 બેઠક પર બહુમતી મેળવી વિજયી બન્યો છે. જૂનાગઢ સ્વામિનારાયણ મંદિરમાં સાત બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી, જેમાં ગૃહસ્થ વિભાગની ચાર અને પાર્ષદ વિભાગની એક એમ કુલ 5 બેઠક પર આચાર્ય પક્ષના ઉમેદવારો વિજયી બન્યા […]

જૂનાગઢના સ્વામિનારાયણ મંદિરની ચૂંટણીમાં આચાર્ય પક્ષનો વિજય, દેવ પક્ષે પણ આ વિભાગની 2 બેઠક પર મેળવી જીત
Follow Us:
Jayraj Vala
| Edited By: | Updated on: May 13, 2019 | 3:55 PM

જૂનાગઢના સ્વામિનારાયણ મંદિરની ચૂંટણીમાં આચાર્ય પક્ષ વિજયી થતા સત્તાનું પુનરાવર્તન થયુ છે. રાધારમણ ટેમ્પલ બોર્ડની ચૂંટણીમાં આચાર્ય પક્ષ કુલ 7માંથી 5 બેઠક પર બહુમતી મેળવી વિજયી બન્યો છે. જૂનાગઢ સ્વામિનારાયણ મંદિરમાં સાત બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી, જેમાં ગૃહસ્થ વિભાગની ચાર અને પાર્ષદ વિભાગની એક એમ કુલ 5 બેઠક પર આચાર્ય પક્ષના ઉમેદવારો વિજયી બન્યા છે.

જ્યારે સંત વિભાગની બંને બેઠક પર દેવ પક્ષના ઉમેદવારનો વિજય થયો છે. ચૂંટણીનું પરિણામ જાહેર થતા જ આચાર્ય પક્ષ અને તેમના સમર્થકોએ ઉત્સાહભેર ઉજવણી કરી હતી. જૂનાગઢ મંદિરમાં છેલ્લા 10 વર્ષથી આચાર્ય પક્ષનું શાસન છે ત્યારે ચૂંટણીમાં આચાર્ય પક્ષનો વિજય થતા આચાર્ય અજેન્દ્ર પ્રસાદના આચાર્ય પક્ષની જ સત્તા રહેશે. આમ આ પરિણામ બાદ સત્તાનું પુનરાવર્તન થયું છે.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

આ પણ વાંચો: દેશનું એકમાત્ર પરિવાર જેને આપ્યા છે આજ સુધીમાં કુલ 27 વખત સાંસદ!

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">