Junagadhનાં ડેરી માલિક 11 વર્ષથી ચલાવી રહ્યા છે પ્લાસ્ટીક મુક્ત અભિયાન, જાણો કઈ રીતે બન્યુ શક્ય

અનેક લોકો એવા હોય છે તેઓ પોતાના ધંધા-રોજગારમાં સામાન્ય ફેરફાર કરીને પર્યાવરણ પ્રદૂષણ મુક્ત બનાવતા હોય છે. આવા જ એક વ્યક્તિની આજે વાત કરીએ તો Junagadhનાં કેશોદના અગતરાય ગામમાં તેમની ડેરી છે.

| Updated on: Feb 07, 2021 | 12:53 PM

અનેક લોકો એવા હોય છે તેઓ પોતાના ધંધા-રોજગારમાં સામાન્ય ફેરફાર કરીને પર્યાવરણ પ્રદૂષણ મુક્ત બનાવતા હોય છે. આવા જ એક વ્યક્તિની આજે વાત કરીએ તો Junagadhનાં કેશોદના અગતરાય ગામમાં તેમની ડેરી છે. દિવ્યેશ કુવાડિયા નામના આ ડેરી માલિકે પાંચ વર્ષ પહેલા જ પ્લાસ્ટિક મુક્ત ડેરીનો સંકલ્પ કર્યો હતો. છેલ્લા પાંચ વર્ષથી તેઓ ગ્રાહકોને પ્લાસ્ટિકની થેલીમાં દૂધ નથી આપતા. પ્લાસ્ટિકની થેલીઓના કારણે જમીનનું પ્રદૂષણ થતું હતું અને ઘણીવાર રસ્તા પરનું પ્લાસ્ટિક ગાયો ખાઈ જતી હતી જેના કારણે તેમના મોત થવાની પણ ઘટનાઓ પણ ઘટતી હતી જેને પગલે ડેરીના માલિકે સંકલ્પ કર્યો કે તેઓ પ્લાસ્ટિકનો ઉપયોગ નહીં કરે.  તેમના આ કાર્યમાં ગ્રામજનોએ પણ સહકાર આપ્યો. આમ છેલ્લા 11 વર્ષથી ડેરી ચલાવતા દિવ્યેશભાઈએ એક સાચા નાગરિક તરીકેની ફરજ અદા કરીને સમાજમાં એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

 

Follow Us:
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">