શ્રેય હોસ્પિટલની આગની તપાસ હવે ન્યાયીક પંચ કરશે, હાઈકોર્ટના નિવૃત જજની અધ્યક્ષતા પંચ રચાશે, તપાસકર્તા સનદી અધિકારીઓના મતે અકસ્માતે લાગી હતી આગ

અમદાવાદની શ્રેય હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં લાગેલી આગમાં કોરોનાના આઠ દર્દીઓના નિપજેલા મોત બાદ સમગ્ર બનાવની સંપૂર્ણ તપાસ માટે ગુજરાત સરકારે નિમેલા બે સનદી અધિકારીઓએ તેમનો અહેવાલ મુખ્યપ્રધાનને સોપી દીધો છે. આ અહેવાલ બાદ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ શ્રેય હોસ્પિટલમાં લાગેલી આગના બનાવની તપાસ હાઈકોર્ટના નિવૃત ન્યાયાધીશના વડપણ હેઠળ કરવાનો નિર્ણય કર્યો છે. સાથોસાથ આ કિસ્સામાં જરૂરી […]

શ્રેય હોસ્પિટલની આગની તપાસ હવે ન્યાયીક પંચ કરશે, હાઈકોર્ટના નિવૃત જજની અધ્યક્ષતા પંચ રચાશે, તપાસકર્તા સનદી અધિકારીઓના મતે અકસ્માતે લાગી હતી આગ
Follow Us:
| Updated on: Sep 21, 2020 | 12:05 AM

અમદાવાદની શ્રેય હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં લાગેલી આગમાં કોરોનાના આઠ દર્દીઓના નિપજેલા મોત બાદ સમગ્ર બનાવની સંપૂર્ણ તપાસ માટે ગુજરાત સરકારે નિમેલા બે સનદી અધિકારીઓએ તેમનો અહેવાલ મુખ્યપ્રધાનને સોપી દીધો છે. આ અહેવાલ બાદ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ શ્રેય હોસ્પિટલમાં લાગેલી આગના બનાવની તપાસ હાઈકોર્ટના નિવૃત ન્યાયાધીશના વડપણ હેઠળ કરવાનો નિર્ણય કર્યો છે. સાથોસાથ આ કિસ્સામાં જરૂરી પોલીસ ફરિયાદ કરવાનો પણ આદેશ કર્યો છે. સનદી અધિકારીઓએ સોપેલા રિપોર્ટમાં આગના કારણ અંગે જણાવ્યુ છે કે, પ્રાથમિક રીતે ઇલેક્ટ્રિકલ તબીબી ઉપકરણમાં આગ લાગવાથી આ ઘટના બનેલી છે. આ એક પ્રકારની એક્સિડેન્ટલ ફાયર છે. જે આશરે ત્રણ જ મિનિટમાં ICU વોર્ડમાં પ્રસરી ગઈ હતી.

શ્રેય હોસ્પિટલમાં આગ લાગવાની આ સમગ્ર ઘટનાક્રમની તપાસ માટે મુખ્યપ્રધાને ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ સંગીતા સિંહ અને શહેરી વિકાસના અધિક મુખ્ય સચિવ મુકેશ પુરીની નિયુક્તિ કરી હતી. બન્ને સનદી અધિકારીઓએ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, એફએસએલ, ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટર, અમદાવાદ ફાયર બ્રિગેડ તેમજ પોલીસની સમગ્રતયા કામગીરીના અહેવાલના આધારે 20 પાનાનો રિપોર્ટ મુખ્યપ્રધાનને સોપ્યો છે. જેમાં જણાવાયુ છે કે પ્રાથમિક રીતે ઇલેક્ટ્રિકલ તબીબી ઉપકરણમાં આગ લાગવાથી આ ઘટના બનેલી છે. આ એક પ્રકારની એક્સિડેન્ટલ ફાયર છે જે અંદાજે ત્રણ મિનિટમાં ICUમાં પ્રસરી ગઈ છે.

તપાસ અહેવાલ સોપાયા બાદ કોઈ પણ પ્રકારની ન્યાયિક બાબત છૂટી ન જાય કે કોઈપણ કસૂરવાર છટકી ન જાય અને સમગ્ર ઘટનાની ખૂબ જ ઝીણવટપૂર્વક તપાસ થાય તે માટે નિવૃત્ત હાઇકોર્ટ જજની અધ્યક્ષતામાં તપાસ પંચને જ્યુડિશિયલ ઇન્કવાયરી સોંપવાનો નિર્ણય કર્યો છે. આ ઘટના અંગે પોલીસ દ્વારા પણ ઝડપથી FIRની કાર્યવાહી કરવામાં આવે તેવા સ્પષ્ટ આદેશો પણ આજ રોજરાજ્ય સરકારે આપ્યા છે

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">