નરેશ કનોડિયાના અવસાન અંગે જે ડી મજેઠીયા, કિર્તીદાન ગઢવીએ વ્યક્ત કર્યો શોક
કોરોના વાયરસના કારણે 77 વર્ષની વયે ગુજરાતી મેગા-સ્ટાર નરેશ કનોડિયાનું નિધન થયું છે. ત્યારે નેતાઓથી લઇ અભિનેતા સૌ કોઇ નરેશ કનોડિયાના અવસાનને લઇ શોક વ્યક્ત કરી રહ્યા છે. જે ડે મજેઠીયાએ અકલ્પનીય અને આધાતજનક બનાવ ગણાવ્યો છે. તો કિર્તીદાન ગઢવીએ, ગુજરાતી ફિલ્મક્ષેત્રને ન પુરાય તેવી ખોટ વર્ણવી હતી. નરેશ કનોડિયાના અવસાનને લઇ ગુજરાતી ગાયક કિર્તીદાન […]
કોરોના વાયરસના કારણે 77 વર્ષની વયે ગુજરાતી મેગા-સ્ટાર નરેશ કનોડિયાનું નિધન થયું છે. ત્યારે નેતાઓથી લઇ અભિનેતા સૌ કોઇ નરેશ કનોડિયાના અવસાનને લઇ શોક વ્યક્ત કરી રહ્યા છે. જે ડે મજેઠીયાએ અકલ્પનીય અને આધાતજનક બનાવ ગણાવ્યો છે. તો કિર્તીદાન ગઢવીએ, ગુજરાતી ફિલ્મક્ષેત્રને ન પુરાય તેવી ખોટ વર્ણવી હતી. નરેશ કનોડિયાના અવસાનને લઇ ગુજરાતી ગાયક કિર્તીદાન ગઢવી તેમજ અભિનેતા, નિર્માતા નરેશ કનોડિયાના અવસાનને લઇ દુ:ખ વ્યક્ત કર્યું છે. ઉલ્લેખનીય છે કે 44 વર્ષ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કર્યા બાદ, કોરોના વાયરસના સંક્રમણના કારણે નરેશ કનોડિયાનું અવસાન થયું છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો