Gujarat Pakistan: પાકિસ્તાન કેદીને મોતનાં ત્રણ માસ બાદ નસીબ થઈ વતનની જમીન, જાણો શું હતી ઘટના

ભુજની જેલમાં સજા ભોગવી રહેલા કેદીનુ ત્રણ માસ પહેલા મૃત્યુ થયુ હતુ જેને ત્રણ માસ બાદ વતનની જમીન મળી.

Gujarat Pakistan: પાકિસ્તાન કેદીને મોતનાં ત્રણ માસ બાદ નસીબ થઈ વતનની જમીન, જાણો શું હતી ઘટના
Gujarat Pakistan: Three months after the death of a Pakistani prisoner, his homeland was destined
Follow Us:
Divyesh Vayeda
| Edited By: | Updated on: Jul 15, 2021 | 5:29 PM

Gujarat Pakistan: ગુજરાતની(gujarat) સરહદ સીમા પાકિસ્તાન(pakistan) દેશ સાથે જોડાયેલી છે તેથી કયારેક જમીન માર્ગે તો કયારેક દરીયાઈ માર્ગે પાકિસ્તાનથી લોકો ગુજરાતમાં જાણે-અજાણે ધુસણખોરી કરતા હોય છે. જેને સુરક્ષા એજન્સીઓ દ્રારા પકડવામાં આવતા તેને જેતે વિસ્તારની જેલ(jail)માં ધકેલવામાં આવતા હોય છે. ભુજ(Bhuj)ની જેલમાં સજા ભોગવી રહેલા કેદીનુ ત્રણ માસ પહેલા મૃત્યુ થયુ હતુ જેને ત્રણ માસ બાદ વતનની જમીન મળી.

ભુજની જેલમાં સજા ભોગવી રહેલા મુળ પાકિસ્તાનના તગજી ઉર્ફે મનવર રાવતાભાઈ હોથીમલનુ ત્રણ માસ પહેલા મૃત્યુ થયુ હતુ. પાકિસ્તાનના નગરપારકર, જીલ્લો-થરપારકર, સિંધપ્રાંત (પાકિસ્તાન) રહેવાસી તગજી હોથીમલનુ 15 એપ્રિલ 2021ના રોજ મૃત્યુ થયુ હતુ. જેના મૃતદેહને 16મી એપ્રિલે પોસ્ટમોર્ટમ માટે જામનગરની સરકારી ગુરૂગોવિંદસિંહ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો. બાદ મૃતકની લાશને ત્રણ માસ સુધી કોલ્ડસ્ટોરેજમાં રાખવામાં આવી હતી.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

બંન્ને દેશની એસેમ્બલીની મંજુરી પ્રક્રિયા પુર્ણ થતા તેના મૃતદેહને પંજાબના વાઘા બોર્ડર પર પાકિસ્તાનને સોપવામાં આવ્યો છે. જેને 14 જુલાઈ 2021ના જામનગરની હોસ્પીટલમાંથી મૃતદેહનો કબજો મેળવીને પાકિસ્તાન સરકારને સોપવામાં આવ્યો, જેને મંજુરી મળતા પાકિસ્તાન તેના વતનની જમીન મળી હતી.

પરંતુ આવા એક અન્ય મૃત્યુ પામેલા પાકિસ્તાની કેદી ઈમરાન કામરાન જેના મૃત્યુદેહને છ માસથી જામનગરની જીજી હોસ્પીટલના કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં છે. 14 જાન્યુઆરી માટે જામનગરમાં પોસ્ટમાર્ટમ માટે તેના મૃતદેહને લાવવામાં આવ્યો હતો. જે મૃતદેહને છ માસથી કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવેલ છે.

ગત સપ્તાહમાં બે પાકિસ્તાનની કેદીની અંતિમવિધિ જામનગરમાં કરવામાં આવી હતી. પાકિસ્તાનના સૈયદ રહીમ 32 વર્ષીય યુવાનનુ મૃત્યુ થતા તેના મૃતદેહને પોસ્ટમાર્ટમ માટે 2 ડીસેમ્બર 2020માં જામનગર જીજી હોસ્પીટલ ખાતે લાવવામાં આવ્યો હતો. 12 જાન્યુઆરીના રોજ આરબ મીશદી ઝધ નામના 50 વર્ષીય વૃધ્ધ પાકિસ્તાની કેદીનુ મૃત્યુ થતા તેને પોસ્ટમાર્ટમ માટે જામનગર લાગ્યા હતા.

બંન્નેના મૃતહેદની અંતિમવિધિ માટેની મંજુરી પ્રક્રિયા ભારત-પાકિસ્તાન બંન્ને દેશો વચ્ચેની પુર્ણ થતા જેના મૃતહેદના અંતિમવિધિ નવમી જુલાઈ 2021ના રોજ મોક્ષ ફાઉન્ડેશન સંસ્થા દ્રારા કરવામાં આવી હતી.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">