Jamnagar: વિદ્યાર્થીઓની સમસ્યા હળવી કરવા, રવિવારની રજાના દિવસે સરકારી કચેરી ખુલી રહી

છેલ્લા એક સપ્તાહથી દૈનિક 300થી વધુ પ્રમાણપત્ર કચેરીએ કાઢી આપવામાં આવે છે. જામનગર શહેર મામલતદારની કચેરીમાં આવેલા જન સુવિધા કેન્દ્રમાં આ તમામ પ્રકારની રજાના દિવસે પર કરવામાં આવી.

Jamnagar: વિદ્યાર્થીઓની સમસ્યા હળવી કરવા, રવિવારની રજાના દિવસે સરકારી કચેરી ખુલી રહી
જામનગરમાં રવિવારની રજાના દિવસે પણ રોજબરોજની માફક ધમધમી કચેરીઓ
Follow Us:
Divyesh Vayeda
| Edited By: | Updated on: Jul 04, 2021 | 3:41 PM

સામાન્ય રીતે ગુજરાતમાં રવિવારના દિવસે સરકારી કચેરીઓમાં રજા હોય છે. સરકારી કચેરીને લગતા કામ રજાના દિવસે થઈ શકતા નથી. સરકારી કચેરીઓ રજાના દિવસે ધમીધમી રહી હોવાના દ્રશ્યો જોઈને સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ જાય એ સ્વાભાવિક છે. પરંતુ જામનગરમાં આજે રવિવારના દિવસે પણ સરકારી કચેરીઓ ચાલુ રહી. સરકારી કચેરી ચાલુ રાખવાનો આશ્ય  વિધાર્થીઓને પડતી મુશ્કેલી ઓછી કરવા માટેનો છે.

જામનગરમાં છેલ્લા એક સપ્તાહથી જનસુવિધા કેન્દ્ર પર વિવિધ પ્રમાણપત્ર માટે અજરદારની લાંબી લાઈનો લાગે છે. જેને ધ્યાને લઈને રવિવારની રજાના દિવસે પણ, જનસુવિધા કેન્દ્રોની કચેરી કાર્યરત કરવાનો અધિકારીઓ દ્રારા નિર્ણય લેવામાં આવ્યો. રજાના દિવસે પણ અરજદારોને પ્રમાણપત્ર મળે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી..

નવા શૈક્ષિણક વર્ષ માટે તેમજ અન્ય હેતુ માટે આવકના દાખલા, નોન કિમીલેયર, જાતિનો દાખલો, ડોમીસાઈલ વગેરે મેળવવા માટે મામલતદાર કચેરીએ જવુ પડતુ હોય છે. મોટા પ્રમાણમાં લોકો આવા દાખલાઓ લોકોને સમયસર મળી રહે તે માટે રવિવારની રજાના દિવસે પણ કચેરી કાર્યરત રાખવામાં આવી છે.

ઉનાળામાં ગાય - ભેંસના દૂધ ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે ? તો આ ટીપ્સ અપનાવો
Jaya Kishori પહેરે છે આ ખાસ વોચ, કિંમત અને ફિચર્સ જાણો
આજનું રાશિફળ તારીખ : 16-04-2024
UPSCની તૈયારી કરતાં લોકો ગાંઠ બાંધી લો વિકાસ દિવ્યકીર્તિ સરની આ 6 વાત
સાવધાન રહેજો! ગુજરાતમાં હીટવેવના ખતરા વચ્ચે સરકારનો એક્શન પ્લાન તૈયાર
અનંત-રાધિકાની પ્રાઇવેટ પાર્ટીમાં આખા બોલીવુડ માંથી માત્ર આ એક એક્ટ્રેસને મળ્યું આમંત્રણ,જાણો કારણ

છેલ્લા એક સપ્તાહથી દૈનિક 300થી વધુ પ્રમાણપત્ર કચેરીએ કાઢી આપવામાં આવે છે. જામનગર શહેર મામલતદારની કચેરીમાં આવેલા જન સુવિધા કેન્દ્રમાં આ તમામ પ્રકારની રજાના દિવસે પર કરવામાં આવી.

નવા શૈક્ષણિક વર્ષમાં વિધાર્થીઓ આવા પ્રમાણપત્રની જરૂરીયાત હોય. જેમને મુશકેલી ઓછી થાય તે માટે રજાના દિવસે સરકારી કર્મચારીઓ ફરજ બજાવી. સાથે મામલતદાર દ્રારા અપીલ કરવામાં આવી કે દાખલા કઢાવવા કે ફોર્મ મેળવવા માટે કોઈ બહારની વ્યકિત કે વચેટીયાનો સંપર્કના કરી વધારોનો ચાર્જ ના ચુકવવા જણાવ્યુ.

Latest News Updates

ભાવનગરમાં ભાજપના ઉમેદવાર નિમુબેન ક્ષત્રિય સમાજે કર્યો વિરોધ- VIDEO
ભાવનગરમાં ભાજપના ઉમેદવાર નિમુબેન ક્ષત્રિય સમાજે કર્યો વિરોધ- VIDEO
વિરોધ વચ્ચે પરશોત્તમ રુપાલાએ શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી ફોર્મ ભર્યુ
વિરોધ વચ્ચે પરશોત્તમ રુપાલાએ શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી ફોર્મ ભર્યુ
રાજ્યમાં આગામી 24 કલાક માવઠાની આગાહી, કમોસમી વરસાદ પડતા તાપમાનમાં ઘટશે
રાજ્યમાં આગામી 24 કલાક માવઠાની આગાહી, કમોસમી વરસાદ પડતા તાપમાનમાં ઘટશે
ગાંધીનગરમાં સરકાર અને ક્ષત્રિય આગેવાનોની બેઠકમાં પણ ન આવ્યો કોઇ નિર્ણય
ગાંધીનગરમાં સરકાર અને ક્ષત્રિય આગેવાનોની બેઠકમાં પણ ન આવ્યો કોઇ નિર્ણય
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોએ આજે વાણી પર નિયંત્રણ રાખવું
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોએ આજે વાણી પર નિયંત્રણ રાખવું
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે રૂપાલાએ જયપુરમાં રાજવી પરિવાર સાથે કરી મુલાકાત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે રૂપાલાએ જયપુરમાં રાજવી પરિવાર સાથે કરી મુલાકાત
સીએમ નિવાસસ્થાને મળી મહત્વપૂર્ણ બેઠક, આંદોલનનો આવશે સુખદ અંત ?
સીએમ નિવાસસ્થાને મળી મહત્વપૂર્ણ બેઠક, આંદોલનનો આવશે સુખદ અંત ?
અમદાવાદ પૂર્વથી ભાજપના ઉમેદવાર હસમુખ પટેલે વિજય મુહૂર્તમાં ભર્યુ ફોર્મ
અમદાવાદ પૂર્વથી ભાજપના ઉમેદવાર હસમુખ પટેલે વિજય મુહૂર્તમાં ભર્યુ ફોર્મ
ગુજરાત સહીત આ રાજ્યો માટે કેવી કરાઈ છે વરસાદની આગાહી ? જાણો
ગુજરાત સહીત આ રાજ્યો માટે કેવી કરાઈ છે વરસાદની આગાહી ? જાણો
ફોર્મ ભરતા પહેલા જાહેરસભા દરમિયાન ગેનીબેન ચોધાર આંસુએ રડ્યા- જુઓ Video
ફોર્મ ભરતા પહેલા જાહેરસભા દરમિયાન ગેનીબેન ચોધાર આંસુએ રડ્યા- જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">