જામનગર: દર્દીઓના પરીવાર સાથે બેસીને મુખ્યમંત્રીએ ખબર અંતર પુછયા, સાથે હોસ્પિટલ સ્ટાફની કામગીરીને બિરદાવી

સૌરાષ્ટ્રની મોટાભાગની હોસ્પિટલમાં બેડ ખાલી નથી. તેવી સ્થિતીમાં અન્ય જીલ્લાઓમાંથી જામનગરમાં દર્દીઓ સારવાર માટે આવી રહ્યા છે.

જામનગર: દર્દીઓના પરીવાર સાથે બેસીને મુખ્યમંત્રીએ ખબર અંતર પુછયા, સાથે હોસ્પિટલ સ્ટાફની કામગીરીને બિરદાવી
મુખ્યપ્રધાન વિજય રૂપાણી
Follow Us:
Divyesh Vayeda
| Edited By: | Updated on: Apr 17, 2021 | 10:05 PM

સૌરાષ્ટ્રની મોટાભાગની હોસ્પિટલમાં બેડ ખાલી નથી. તેવી સ્થિતીમાં અન્ય જીલ્લાઓમાંથી જામનગરમાં દર્દીઓ સારવાર માટે આવી રહ્યા છે. આવા દર્દીઓના પરીવારજનો માટે હોસ્પિટલ આસપાસ મંડપ બેઠક વ્યવસ્થા રાખવામાં આવી છે. જ્યાં આજે બપોરના સમય દર્દીના પરીવારજનોને મુખ્યમંત્રી વિજય રૂપાણીને મળ્યા. તેમની સાથે જમીન પર બેસીને દર્દીના પરીવારજનો સાથે વાતચીત કરી.

જામનગરમાં સમીક્ષા બેઠક માટે આવેલા મુખ્યમંત્રી વિજય રૂપાણી અને આરોગ્યમંત્રી નીતિન પટેલે સમીક્ષા બેઠક બાદ સરકારી જીજી હોસ્પિટલની મુલાકાત લીધી. જ્યાં પહેલા દર્દીઓના પરીવારજનોને મળ્યા. કોરોના દર્દીઓના પરીવારજનોને સાથે રૂબરૂ સંવાદ કરીને હોસ્પિટલમાં આપવામાં આવતી આરોગ્ય સેવાઓની પ્રત્યક્ષ માહિતી મેળવી હતી. સાથે જરૂરી તમામ મદદ કરવાની રાજય સરકારે ખાતરી આપી. બાદમાં હોસ્પિટલના તબીબી અને નસીંગ સ્ટાફને મળ્યા હતા. હાલની પરીસ્થિતીમાં કોરોનાના દર્દીઓની સેવામાં હોસ્પિટલ સ્ટાફની કામગીરીને બિરદાવી હતી.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

તમામ સુવિધાઓ પુરી પાડવા સરકાર કટીબદ્ઘ

જામનગરમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી, આરોગ્યમંત્રી નીતીન પટેલ સહિતનો કાફલો જામનગર પહોંચ્યા અને સમીક્ષા બેઠક યોજી હતી. જેમાં સ્થાનિક ધારાસભ્ય આર.સી. ફળદુ, રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, સાંસદસભ્ય પૂનમ માડમ, આરોગ્ય અગ્ર સચિવ જંયતિ રવિ, કલેકટર રવિશંકર તેમજ હોસ્પિટલના સીનિયર તબીબો સહીતના સભ્યો સમીક્ષા બેઠકમાં હાજર રહ્યા હતા.

મુખ્યમંત્રીએ સમીક્ષા બેઠક બાદ પત્રકાર પરીષદમાં જાહેર કર્યુ કે સૌરાષ્ટ્રની મોટી હોસ્પિટલ જામનગર અને રાજકોટમાં હોવાથી અન્ય જીલ્લામાંથી દર્દીઓ આવી રહ્યા છે. તેથી જામનગરમાં જરૂરીયાત હશે તેવી તમામ સુવિધાઓ પુરી પાડવા માટે સરકાર કટીબદ્ધ છે.

આ પણ વાંચો: Delhi: 24 કલાકમાં 24 હજારથી વધુ કોરોના કેસ, CM કેજરીવાલે કહ્યું ‘જિંદગીઓ બચાવવા આગળ પણ ભરશું કડક પગલાં

Latest News Updates

પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">