JAMNAGAR : કોરોના સામે લડાઈ માટે વેક્સિન બાદ બીજું હથિયાર આયુર્વેદીક દવા

જામનગરની આયુર્વેદીક યુનિવર્સિટી કમ્પાઉન્ટમાં આવેલી બિલ્ડીંગમાં ઓ પી ડી નં 6, ઇન્સ્ટીટ્યુટ ઓફ ટીચિંગ એન્ડ રીસર્ચ ઇન આયુર્વેદ હોસ્પિટલમાં આ દવાનુ વિતરણ કરવામાં આવે છે. જે સોમવારથી શનિવાર: સવારે 9.૦૦ થી 12-30 વાગ્યા સુધી આપવામાં આવે છે.

JAMNAGAR : કોરોના સામે લડાઈ માટે વેક્સિન બાદ બીજું હથિયાર આયુર્વેદીક દવા
JAMNAGAR: Ayurvedic medicine is another weapon after vaccine to fight corona
Follow Us:
Divyesh Vayeda
| Edited By: | Updated on: Oct 04, 2021 | 4:35 PM

કોરોના સામે લડાઈ માટે વેકસીન મહત્વની હથિયાર સાબિત થઇ રહ્યું છે. તેથી વેકસીનેશનની કામગીરીને વેગ આપવામાં આવ્યો છે. તો સાથે કોરોનાને નામશેષ કરવા માટે લોકોના શરીરની રોગપ્રતિકારક શકિતમાં વધારો કરી કોરોના સામે લડાઈ જીત મેળવી શકાય છે. તેથી સરકાર દ્રારા વેકસીનની સાથે હવેથી રોગપ્રતિકારક શકિત વધારવા માટેની દવાનુ નિશુલ્ક વિતરણ શરૂ કર્યુ છે.

ભારત સરકાર દ્વારા આઝાદીના અમૃતવર્ષની ઉજવણી સમગ્ર દેશમાં કરવામાં આવી રહી છે. આ શુભ અવસર નિમિત્તે જામનગર ખાતે આવેલી ઇન્સ્ટીટ્યુટ ઓફ ટીચિંગ એન્ડ રીસર્ચ ઇન આયુર્વેદ (આયુષ મંત્રાલય ભારત સરકારનું સંસ્થાન)દ્વારા જામનગરની સામાન્ય જનતા અને વરિષ્ઠ નાગરીકો તથા કોવીડ સામે પ્રથમ પંક્તિમાં લડનાર કર્મીઓ માટે વ્યાધિપ્રતિકારક આયુર્વેદિક ઔષધનું નિ:શુલ્ક વિતરણ કરવામાં આવે છે.

માતૃભૂમિની સ્વતંત્રતાના પંચોતેર વર્ષની ઉજવણી સમગ્ર દેશમાં થઇ રહી છે. આ ઉજવણીના એક ભાગ તરીકે જામનગર ખાતે આવેલ તથા આયુષ મંત્રાલય ભારત સરકારના સંસ્થાન – ઇન્સ્ટીટ્યુટ ઓફ ટીચિંગ એન્ડ રીસર્ચ ઇન આયુર્વેદ- જેને માનનીય વડાપ્રધાને રાષ્ટ્રના મહત્વપૂર્ણ સંસ્થાન (ઇન્સ્ટીટ્યુટ ઓફ નેશનલ ઈમ્પોર્ટન્સ) તરીકે માન્યતા આપેલ છે તેવી સંસ્થા દ્વારા જામનગરના તમામ નાગરિકો અને તેમાં પણ વિશેષ કરીને ૬૦ વર્ષથી ઉપરની વયના નાગરીકો તથા કોવીડ મહામારી સામે અગ્રસ્થાને રહી કાર્ય કરનાર સર્વ કર્મચારીઓને આરોગ્ય રક્ષણ તથા રોગ પ્રતિકારક ઔષધ સંશમની વટીનું નિ:શુલ્ક વિતરણ કરવામાં આવે છે. આ દવાનુ વિતરણ તા. 30-8-21 થી શરૂ થયુ છે. અને બે વર્ષ એટલે કે તા. 15.8.2022 સુધી આ દવા વિતરણ કરવાનુ આયોજન છે.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

જામનગરની આયુર્વેદીક યુનિવર્સિટી કમ્પાઉન્ટમાં આવેલી બિલ્ડીંગમાં ઓ પી ડી નં 6, ઇન્સ્ટીટ્યુટ ઓફ ટીચિંગ એન્ડ રીસર્ચ ઇન આયુર્વેદ હોસ્પિટલમાં આ દવાનુ વિતરણ કરવામાં આવે છે. જે સોમવારથી શનિવાર: સવારે 9.૦૦ થી 12-30 વાગ્યા સુધી આપવામાં આવે છે.

કોરોની વેકસીનમાં જે રીતે અગ્રતા આપવામાં આવી છે. તે રીતે આ દવાનુ વિતરણ કરવામાં આવે છે. જે પ્રમથ કોરાના વોરીયર્સને આપવામાં આવે છે. બાદ વરીષ્ટ નાગરીકોનોએ આ દવા આપવામાં આવે છે. 1 માસનો દવાનો કોષ આપવામાં આવે છે. આ દવા 75 લાખ વધુ લોકોને આપવાનુ આયોજન છે. રોગપ્રતિકારક શકિત વધારીને કોરોના જેવી મહામારીને નામશેષ કરવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યું છે.

Latest News Updates

ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
g clip-path="url(#clip0_868_265)">