Jamnagar: કોરોના બાદ આ હવે રોગે લીધો ભરડો, આટલા દર્દીઓ છે સારવાર હેઠળ

એક બાજુ કોરોના કાબુમાં આવી રહ્યો છે. ધીરે-ધીરે કોરોનાના કેસ ઘટી રહ્યા છે તો સાજા થનાર લોકોની સંખ્યામાં પણ વધારો થઇ રહ્યો છે. જામનગરમાં (Jamnagar)કોરોનાને મ્હાત આપ્યા બાદ હવે દર્દીઓમાં મ્યુકરમાઈકોસિસએ ભરડો લીધો છે.

Charmi Katira
| Edited By: | Updated on: May 09, 2021 | 8:32 AM

એક બાજુ કોરોના કાબુમાં આવી રહ્યો છે. ધીરે-ધીરે કોરોનાના કેસ ઘટી રહ્યા છે તો સાજા થનાર લોકોની સંખ્યામાં પણ વધારો થઇ રહ્યો છે. જામનગરમાં (Jamnagar)કોરોનાને મ્હાત આપ્યા બાદ હવે દર્દીઓમાં મ્યુકરમાઈકોસિસએ ભરડો લીધો છે.

જામનગરમાં પણ આ માટે એક નવો વોર્ડ શરૂ કરવામાં આવ્યો છે. જામનગરમાં કોરોના બાદ મ્યુકરમાઈકોસિસ રોગના દર્દીઓ સારવાર લઈ રહ્યા છે..જામનગરની જીજી હોસ્પીટલમાં હાલ કુલ 11 દર્દીઓ મ્યુકરમાઈકોસિસની સારવાર લઈ રહ્યા છે. આ પૈકી 10 જામનગર જીલ્લાના અને 1 પોરબંદરના દર્દીનો સમાવેશ થાય છે.

હાલ જામનગરમાં મ્યુકરમાઈકોસિસના કુલ 20 જેટલા દર્દીઓ નોધાયા છે. આ સારવાર માટે જીજી હોસ્પીટલમાં કોવીડ-19 હોસ્પીટલમાં એક 45 બેડ સાથેનુ વોર્ડ કાર્યરત કરવામાં આવ્યુ છે. કોરોના થયા બાદ શરીરની રોગપ્રતિકારક શકિત ઓછી હોવાથી આ રોગ થવાની શકયાતા રહેતી હોય છે…

Follow Us:
ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
g clip-path="url(#clip0_868_265)">