JAMNAGAR : ખાનગી શાળાઓને રાજયની 500 સરકારી શાળા ટક્કર આપશે

ખાનગી શાળાઓના હરીફાઈમાં આગળ રહેશે રાજયની 500 સરકારી શાળાઓ. રાજયના તમામ તાલુકા કક્ષાની 2 બે શાળાઓને સ્કૂલ ઓફ એક્સીલન્સ માટે તૈયાર કરવામાં આવશે.

JAMNAGAR : ખાનગી શાળાઓને રાજયની 500 સરકારી શાળા ટક્કર આપશે
500 government schools in the state will compete with private schools
Follow Us:
Divyesh Vayeda
| Edited By: | Updated on: Aug 05, 2021 | 8:18 PM

JAMNAGAR : શિક્ષણ ક્ષેત્રે વિકાસ અને સુધારાના હેતુથી રાજય સરકાર દ્વારા સ્કૂલ ઓફ એક્સીલન્સ નામનો પ્રોજેકટ અમલી કરવામાં આવ્યો. જેનાથી સરકારી શાળાની ગુણવતા, શિક્ષણનુ સ્તર, વિધાર્થીનો સર્વાગી વિકાસ સહીતના તમામ મુદાઓને આવરીને શાળાઓ તે મુજબની કામગીરી કરશે.

ખાનગી શાળાઓના હરીફાઈમાં આગળ રહેશે રાજયની 500 સરકારી શાળાઓ. રાજયના તમામ તાલુકા કક્ષાની 2 બે શાળાઓને સ્કૂલ ઓફ એક્સીલન્સ માટે તૈયાર કરવામાં આવશે. જે માટેની સર્વેની કામગીરી પુર્ણ થયા બાદ 15 ઓગષ્ટથી આ પ્રોજેકટ અમલી થઈ શકે છે. જેમાં દરેક તાલુકાની બે સરકારી શાળાની પસંદગી કરીને તેને સ્કૂલ ઓફ એક્સીલન્સ પ્રોજેકટ માટે તૈયાર કરવામાં આવશે.

આ પ્રોજેકટ મુજબ પ્રથમ 100 દિવસમાં તાલુકાની 2 શાળા અને અન્ય બીજા 100 દિવસમાં તાલુકાની 2 શાળાઓને તૈયાર કરાશે. જે શાળાની પસંદગી વિવિધ મુદાઓને અને મુલ્યાંકનના આધારે કરવામાં આવશે. આ પ્રોજેકટ મુજબ શાળામાં પુરતી વિધાર્થીઓના સંખ્યા, પુરતી સંખ્યામાં શિક્ષકો, પુરતા ઓરડા(વર્ગખંડ), પુરતી ભૌતિક સુવિધા, રમત ગમતનુ મૈદાન તેમજ સાધનો સહીતની તમામ સવલતો આપવામાં આવશે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

સરકારી શાળાના ખાસ તાલિમ પામેલ શિક્ષકોને સ્કૂલ ઓફ એકસીલન્સમાં મુકવામાં આવશે. તેમજ ડીઝીટીલ એજયુકેશન સીસ્ટમનો ઉપયોગ કરાશે. જેમાં પ્રોજેકટર સહીતના ઉપકરણોનો ઉપયોગ થશે. તો સમયાંતરે શાળાનુ વિવિધ મુદાઓ પણ મુલ્યાંકન પણ થશે. જે મુલ્યાંકનના આધારે શાળાને રેડ, યેલો કે ગ્રીન ઝોન આપવામાં આવશે.

શાળામાં અભ્યાસ કરતા બાળકોને શિક્ષણ, રમત-ગમત, તેમજ શાળાની અન્ય પ્રવૃતિમાં તેમની સક્રિય અને સફળતાને ધ્યાને લેવામાં આવશે. જે રેકીંગના આધારે શાળાને વધુ ગ્રાન્ટ કે વધુ સવલતો પણ આપવામાં આવશે. એટલે કે હવે સરકારી શાળાઓને સ્માર્ટ સ્કૂલ બનાવીને શિક્ષણનુ સ્તર, ગુણવતા સુધારીને સરકારી શાળાની છાપ બદલવાનો શિક્ષણ વિભાગનો પ્રયાસ છે.

શિક્ષણ વિભાગ દ્વારા આ માટે તમામ જીલ્લાના જીલ્લા શિક્ષણ અધિકારી, જીલ્લા પંચાયતના પ્રમુખ, અને શિક્ષણ સમિતીના ચેરમેન સાથેના સેમિનાર યોજયા હતા. આગામી 15 ઓગષ્ટ રાજયની કુલ 500 જેટલી શાળાઓને સ્કૂલ ઓફ એકસીલન્સ તરીકે આ પ્રોજેકટમાં સમાવી જાહેરાત થઈ શકે છે.

જામનગર જીલ્લામાં આ માટેની સંપુર્ણ તૈયારી કરવામાં આવી છે. જેમાં 6 તાલુકાની કુલ 24 શાળાઓની યાદી તૈયાર કરવામાં આવી છે. તમામ શાળાની મુલાકાત અધિકારી દ્રારા લઈને તેને સ્કૂલ ઓફ એકસીલન્સ પ્રોજેકટ માટે તૈયાર કરવામાં આવી છે. જે માટે પુરતા શિક્ષકો અને તેની ટીમની યાદી તૈયાર હોવાનુ જીલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી બી.એન. દવેએ જણાવ્યુ છે.

આ પણ વાંચો  : Ahmedabad: પત્નીએ છૂટાછેડા આપીને બીજે લગ્ન કર્યા, પુર્વ પતિએ 27 જેટલા છરીના ઘા ઝીંકી કરી હત્યા

Latest News Updates

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">