જાફરાબાદ બંદર પર ભયજનક 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું ,માછીમારોને દરિયો ન ખેડવા સુચના, રાજુલા,જાફરાબાદ,પીપાવાવ પોર્ટના કોસ્ટલ બેલ્ટ પર વરસાદી માહોલ
જાફરાબાદ બંદર પર ભયજનક 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. જાફરાબાદ પીપાવાવ પોર્ટ કોસ્ટલના દરિયા કાંઠે પવનની સ્પીડ વધતા દરિયા કિનારે મોજા ઉછળવાની સંભાવના છે જેથી તકેદારીના ભાગરૂપે તંત્ર દ્વારા સિગ્નલ લગાવી માછીમારોને દરિયો ન ખેડવા અને એલર્ટ રહેવા સુચના આપવામાં આવી છે. સમગ્ર રાજુલા, જાફરાબાદ, પીપાવાવ પોર્ટના કોસ્ટલ બેલ્ટ પર વરસાદી માહોલ રહેલો છે. […]
જાફરાબાદ બંદર પર ભયજનક 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. જાફરાબાદ પીપાવાવ પોર્ટ કોસ્ટલના દરિયા કાંઠે પવનની સ્પીડ વધતા દરિયા કિનારે મોજા ઉછળવાની સંભાવના છે જેથી તકેદારીના ભાગરૂપે તંત્ર દ્વારા સિગ્નલ લગાવી માછીમારોને દરિયો ન ખેડવા અને એલર્ટ રહેવા સુચના આપવામાં આવી છે. સમગ્ર રાજુલા, જાફરાબાદ, પીપાવાવ પોર્ટના કોસ્ટલ બેલ્ટ પર વરસાદી માહોલ રહેલો છે.
આ પણ વાંચો : ભાવનગરની સરટી હોસ્પિટલની બેદરકારી મુદ્દે મુખ્યપ્રધાનની હાજરીમાં ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક,વહેલી તકે તમામ પ્રશ્નોના નિરાકરણ માટે મુખ્યપ્રધાને સૂચના આપી
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
telegram
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો