ગુજરાતમા 3-4 દિવસનુ લોકડાઉન લગાવવુ જરૂરી, હાઈકોર્ટે આપ્યો સરકારને નિર્દેશ

ગુજરાત હાઈકોર્ટે , રાજ્ય સરકારને નિર્દેશ કર્યો છે કે, રાજ્યમાં ત્રણ કે ચાર દિવસનું લોકડાઉન લગાવવા માટે નિર્દેશ કર્યો છે. હાલની સ્થિતિમાં કરફ્યુ લગાવવાનુ જરુરી હોવાનું જણાવ્યુ છે. ચીફ જસ્ટીસ વિક્રમ નાથ અને જસ્ટીસ ભાર્ગવ કારીયાની ખંડપીઠે ગુજરાત સરકારને નિર્દેશ કર્યો છે.

ગુજરાતમા 3-4 દિવસનુ લોકડાઉન લગાવવુ જરૂરી, હાઈકોર્ટે આપ્યો સરકારને નિર્દેશ
File Image
Follow Us:
| Updated on: Apr 06, 2021 | 1:38 PM

ગુજરાત હાઈકોર્ટે , રાજ્ય સરકારને નિર્દેશ કર્યો છે કે, રાજ્યમાં ત્રણ કે ચાર દિવસનું લોકડાઉન લગાવવા માટે નિર્દેશ કર્યો છે. ગુજરાત હાઇકોર્ટે કોવીડને લઇને આપ્યા રાજ્ય સરકારને નિર્દેશ. ગુજરાતમાં 3થી 4 દિવસનો લોક ડાઉન લગાવવાનુ જરુરી હોવાનુ નિર્દેશ. હાલની સ્થિતિમાં કરફ્યુ લગાવવાનુ જરુરી હોવાનું જણાવ્યુ છે. કોવિડ માટેના નિયમોનો કડકાઇથી પાલન કરવવા પણ નિર્દેશ કર્યો છે. રાજકીય અને સમાજીક કાર્યકમો રદ કરવા અને સપ્તાહના અંતે કરફ્યુ બાબતે નિર્યણ લેવા રાજ્ય સરકારને ટકોર કરી છે. ચીફ જસ્ટીસ વિક્રમનાથ અને જસ્ટીસ ભાર્ગવ કારીયાની ખંડપીઠે ગુજરાત સરકારને નિર્દેશ કર્યો છે.

આ સમાચાર હમણા જ બ્રેકિગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. અમારો પ્રયાસ છે કે, તમારી પાસે સૌથી પહેલા અને ઝડપથી વિગતોસભર સમચાર પહોચે.આથી અમારી વિનંતી છે કે, સમાચારના તમામ મોટા અપડેટ જાણવા માટે આ પેઝને રીફ્રેશ કરો. સાથોસાથ અમારા અન્ય સમાચાર-સ્ટોરી વાંચવા માટે અહીયા ક્લિક કરો.

Latest News Updates

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
g clip-path="url(#clip0_868_265)">