રાજકોટમાં મચ્છરોના ત્રાસથી બેડી માર્કેટિંગ યાર્ડમાં હડતાળની ચીમકી, મચ્છરોથી વેપારીઓ, ખેડૂતો દલાલો અને મજૂરો પરેશાન

રાજકોટના બેડી માર્કેટિંગ યાર્ડમાં મચ્છરોના ત્રાસથી લોકો એ હદે કંટાળ્યા છે કે હવે હડતાળની ચીમકી આપી છે. ખેડૂતો, વેપારીઓ, દલાલો અને મજૂરો એટલા પરેશાન તઈ ગયા છે કે કમિશન એજન્ટ એસોસિએશને સોમવારે હડતાળની ચીમકી ઉચ્ચારી છે. બે દિવસમાં જો નક્કર કાર્યવાહી નહીં થાય તો યાર્ડમાં હડતાળ રહેશે. આ પણ વાંચો: લાંચિયા તલાટીએ માગી ખુલ્લેઆમ લાંચ, […]

રાજકોટમાં મચ્છરોના ત્રાસથી બેડી માર્કેટિંગ યાર્ડમાં હડતાળની ચીમકી, મચ્છરોથી વેપારીઓ, ખેડૂતો દલાલો અને મજૂરો પરેશાન
Follow Us:
| Updated on: Feb 15, 2020 | 7:33 AM

રાજકોટના બેડી માર્કેટિંગ યાર્ડમાં મચ્છરોના ત્રાસથી લોકો એ હદે કંટાળ્યા છે કે હવે હડતાળની ચીમકી આપી છે. ખેડૂતો, વેપારીઓ, દલાલો અને મજૂરો એટલા પરેશાન તઈ ગયા છે કે કમિશન એજન્ટ એસોસિએશને સોમવારે હડતાળની ચીમકી ઉચ્ચારી છે. બે દિવસમાં જો નક્કર કાર્યવાહી નહીં થાય તો યાર્ડમાં હડતાળ રહેશે.

આ પણ વાંચો: લાંચિયા તલાટીએ માગી ખુલ્લેઆમ લાંચ, હળવદ શહેરના તલાટી હર્ષાબેનનો VIDEO થયો વાયરલ

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

મહત્વનું છે કે આજી-2 નદીમાં રાજકોટ શહેરના ગટરના ગંદા પાણી ઠાલવવામાં આવતા હોવાને પગલે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે. તો સાથે જ જંગલી વેલના કારણે પણ મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે. મચ્છરોનો ત્રાસ એટલો છે કે ખેતરમાં ખેડૂતો ખેતી પણ નથી કરી શકતા. તો યાર્ડમાં મજૂરો અને વેપારીઓ કામ ધંધો નથી કરી શકતા. આ અંગે અનેક રજૂઆતો છતાં કોઈ કાર્યવાહી ન થતાં લોકોમાં રોષ જોવા મળ્યો છે

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">