VIDEO: મોરારિ બાપુના ‘નીલકંઠ’ વિવાદ મામલે જુનાગઢના ઈન્દ્રભારતી બાપુનું મોટું નિવેદન ” મોરારિ બાપુને માફી માગવાની જરૂર નથી”
કથાકાર મોરારિબાપુના નિલકંઠ અંગેના નિવેદન બાદ વિવાદ સર્જાયો છે. સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો અને હરિભક્તોમાં રોષ જોવ મળી રહ્યો છે. ત્યારે જૂનાગઢ ગીરનારના ઈન્દ્રભારતી બાપુ મોરારિબાપુના સમર્થનમાં આવ્યાં છે. આ પણ વાંચો: અમરેલીના લીલીયામાં 2 કલાકમાં 4 ઈંચ મુશળધાર વરસાદ, જુઓ VIDEO Web Stories View more ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ […]
કથાકાર મોરારિબાપુના નિલકંઠ અંગેના નિવેદન બાદ વિવાદ સર્જાયો છે. સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો અને હરિભક્તોમાં રોષ જોવ મળી રહ્યો છે. ત્યારે જૂનાગઢ ગીરનારના ઈન્દ્રભારતી બાપુ મોરારિબાપુના સમર્થનમાં આવ્યાં છે.
આ પણ વાંચો: અમરેલીના લીલીયામાં 2 કલાકમાં 4 ઈંચ મુશળધાર વરસાદ, જુઓ VIDEO
અને કોઈપણ સંજોગોમાં મોરારિબાપુને માફી નહીં માગવા દઈએ. સાથે ઈન્દ્રભારતી બાપુએ સ્વામિનારાયણ સંપ્રદાય પર આકરા પ્રહાર કર્યા છે. ઈન્દ્રભારતી બાપુનો આ VIDEO હાલ વાયરલ થયો છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો