સૌરાષ્ટ્રમાં કોરોનાના વધ્યા કેસ, રાજકોટમાં 92, સુરેન્દ્રનગરમાં 45, જામનગરમાં 22 કેસ
સૌરાષ્ટ્રમા કોરનાના કેસ ફરીથી ચિંતાજનક રીતે વધ્યા છે. છેલ્લા 24 કલાકમાં સૌરાષ્ટ્રમાં કોરોનાના 220 કેસ નોંધાયા છે. રાજકોટ જિલ્લામાં 92 કેસ સામે આવ્યા છે. જેમાં 8 દર્દીના મોત નિપજ્યા છે. જૂનાગઢમાં 19, જામનગરમાં 22, સુરેન્દ્રનગરમાં સૌથી વધુ 45 કેસ નોધાયા છે. Web Stories View more આજનું રાશિફળ તારીખ : 24-04-2024 લગ્નન પત્રિકા પર ભગવાનનો […]
સૌરાષ્ટ્રમા કોરનાના કેસ ફરીથી ચિંતાજનક રીતે વધ્યા છે. છેલ્લા 24 કલાકમાં સૌરાષ્ટ્રમાં કોરોનાના 220 કેસ નોંધાયા છે. રાજકોટ જિલ્લામાં 92 કેસ સામે આવ્યા છે. જેમાં 8 દર્દીના મોત નિપજ્યા છે. જૂનાગઢમાં 19, જામનગરમાં 22, સુરેન્દ્રનગરમાં સૌથી વધુ 45 કેસ નોધાયા છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો