કોરોનાના કહેર વચ્ચે ગુજરાતમાં સ્વાઇન ફ્લૂએ વધારી ચિંતા, એક દર્દીનું મોત થતા તંત્ર દોડતુ થયુ

કોરોના પહેલા વર્ષ 2019માં સ્વાઇન ફ્લૂથી 151 દર્દીના મોત થયા હતા. તો ગત વર્ષ 2021માં ગુજરાતમાં સ્વાઇન ફ્લૂના 33 કેસ નોંધાયા હતા.જેમાંથી બે દર્દીઓના મોત થયા હતા.

કોરોનાના કહેર વચ્ચે ગુજરાતમાં સ્વાઇન ફ્લૂએ વધારી ચિંતા, એક દર્દીનું મોત થતા તંત્ર દોડતુ થયુ
Increase Swine Flu cases
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 09, 2022 | 12:48 PM

ગુજરાતમાં કોરોનાના (Corona) કહેર વચ્ચે સ્વાઇન ફ્લૂ(Swine Flu) ચિંતા વધારી છે, કારણ કે દેશમાં પ્રથમ ફ્લાઇન ફ્લૂથી રાજ્યમાં એક દર્દીનું મોત થયું છે.દેશમાં સ્વાઇન ફ્લૂથી ગુજરાતમાં પ્રથમ મોત થયું છે. કેન્દ્ર સરકારે જાહેર કરેલા આંકડા પરથી આ માહિતી સામે આવી છે.કેન્દ્ર સરકારે જાહેર કરેલા રિપોર્ટમાં ગુજરાત (Gujarat) સિવાય દેશના અન્ય કોઇ રાજ્યમાં સ્વાઇન ફ્લૂનો કેસ (Swine Flu Cases)ન નોંધાયો હોવાનો ખુલાસો થયો છે.

એટલું જ નહીં રાજ્યમાં 2016થી એપ્રિલ 2022 સુધી સ્વાઇન ફ્લૂને કારણે કુલ 739 દર્દીના મોત થયા હતા.જ્યારે કોરોના પહેલા વર્ષ 2019માં સ્વાઇન ફ્લૂથી 151 દર્દીના મોત થયા હતા. તો ગત વર્ષ 2021માં ગુજરાતમાં સ્વાઇન ફ્લૂના 33 કેસ નોંધાયા હતા.જેમાંથી બે દર્દીઓના મોત થયા હતા.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

 સ્વાઈન ફ્લૂના કેસમાં વધારો

સ્વાઈન ફ્લૂ એ ડુક્કર દ્વારા ફેલાતો ચેપી રોગ છે. સ્વાઈન ફ્લૂ ઈન્ફલ્યુએન્ઝા A ને H1N1 વાયરસ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ રોગ ચેપગ્રસ્ત માણસો અથવા પ્રાણીઓ દ્વારા ફેલાય છે. આ રોગ ચેપગ્રસ્ત વ્યક્તિની છીંક અને ઉધરસ દરમિયાન છોડવામાં આવતા ટીપાઓ દ્વારા તેમજ ચેપગ્રસ્ત સપાટીના સંપર્ક દ્વારા ફેલાય છે. તેના લક્ષણો ઈન્ફલ્યુએન્ઝાના લક્ષણો જેવા જ છે. આ વાઇરસ તમારા નાક, ગળા અને ફેફસાંને લાઇન કરતા કોષોને ચેપ લગાડે છે. આ ચેપના લક્ષણો હળવા અને ગંભીર બંને હોઈ શકે છે. સામાન્ય રીતે ઉનાળા અને ચોમાસાના મહિનામાં સ્વાઈન ફ્લૂના કેસમાં વધારો થાય છે.

Latest News Updates

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">