ગરમીનો કહેર અને પાણીનો પોકારઃ રાજ્યના 180 ડેમમાં પાણીની છે આવી પરિસ્થિતિ, સૌરાષ્ટ્રમાં વધુ વિકટ સ્થિતિ

રાજ્યમાં આગ ઝરતી ગરમીને પગલે મોટાભાગના ડેમ કોરાધાકોર થઈ ગયા છે. ખેડૂતોને એક તરફ સિંચાઈનું પાણી મળતું નથી. તો અંતરિયાળ ગામડાઓના લોકો પાણી માટે રઝળપાટ કરી રહ્યાં છે. ગુજરાત જળસંપત્તિ વિભાગના આંકડા પ્રમાણે રાજ્યના ડેમમાં માંડ 19.72 ટકા જ પાણીનો જથ્થો હાલમાં હયાત છે. ગત વર્ષે આ સમયગાળા દરમિયાન 28.29 ટકા જેટલો પાણીનો જથ્થો હતો. […]

ગરમીનો કહેર અને પાણીનો પોકારઃ રાજ્યના 180 ડેમમાં પાણીની છે આવી પરિસ્થિતિ, સૌરાષ્ટ્રમાં વધુ વિકટ સ્થિતિ
Follow Us:
| Updated on: May 13, 2019 | 5:34 AM

રાજ્યમાં આગ ઝરતી ગરમીને પગલે મોટાભાગના ડેમ કોરાધાકોર થઈ ગયા છે. ખેડૂતોને એક તરફ સિંચાઈનું પાણી મળતું નથી. તો અંતરિયાળ ગામડાઓના લોકો પાણી માટે રઝળપાટ કરી રહ્યાં છે. ગુજરાત જળસંપત્તિ વિભાગના આંકડા પ્રમાણે રાજ્યના ડેમમાં માંડ 19.72 ટકા જ પાણીનો જથ્થો હાલમાં હયાત છે. ગત વર્ષે આ સમયગાળા દરમિયાન 28.29 ટકા જેટલો પાણીનો જથ્થો હતો. એટલે કે ગત વર્ષની સરખામણીએ પાણીની સ્થિતિ વધારે ચિંતાજનક છે. રાજ્યના સૌથી મોટા અને જીવાદોરી સમાન નર્મદા સરદાર સરોવર ડેમમાં 51.25 ટકા પાણીનો સંગ્રહ છે. મધ્યપ્રદેશમાંથી થતી પાણીની આવકને કારણે સરદાર સરોવરમાં અત્યારે 1.71 લાખ એસીએફટી પાણીનો સંગ્રહ થયો છે.

આ પણ વાંચોઃ મ્યાનમારમાં વિમાન દુર્ઘટનાઃ પાઈલટે વારંવાર ગિયર ખોલવાની કોશિશ કરી પરંતુ અંતે વિમાન રન-વે પર ધસડાયું

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

રાજ્યના 203 પૈકી 180 ડેમમાં 25 ટકા કરતા પણ ઓછું પાણી બચ્યું છે. જેમાં સૌરાષ્ટ્રની સ્થિતિ વધુ વિકટ છે. સૌરાષ્ટ્રના 138 ડેમમાં માત્ર 9 ટકા જ પાણી વધ્યું છે. વાત ઉત્તર ગુજરાતની કરીએ તો 15 ડેમમાં 15 ટકાનો જથ્થો છે. મધ્ય ગુજરાતના 17 ડેમમાં 43 ટકા અને દક્ષિણ ગુજરાતના 13 ડેમમાં 17 ટકા જ પાણીનો જથ્થો બાકી બચ્યો છે. ડેમમાં ગત વર્ષની તુલનાએ 4.58 ટકા જ પાણીનો ઓછો જથ્થો છે. રાજ્યમાં ચોમાસુ ખેંચાશે તો પાણીનું સંકટ વધુ વિકટ થવાનો વર્તારો છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">