સુરતમાં આ વ્યક્તિ પાસે છે એવો પથ્થર કે, જેની એક તરફ ૐ અને બીજી તરફ છે શ્રીગણેશજીની પ્રતિમા
જ્યાં શ્રદ્ધા હોય ત્યાં પુરાવાની જરુર નથી. જી હાં આ વાત કોઈએ સાચી જ કરી છે. જો તમારી શ્રદ્ધા હોય તો તમને પથ્થરમાં પણ ભગવાન દેખાઈ શકે છે. સુરતના ડાયમંડ વેપારી કનુભાઈ આસોદરિયા પાસે એક એવો અમૂલ્ય સ્ટોન છે. જેની એક તરફ ૐનો આકાર દેખાય છે. બીજી તરફ શ્રીગણેશ.આ અમૂલ્ય સ્ટોન 618.27 કેરેટનો છે. જે […]
જ્યાં શ્રદ્ધા હોય ત્યાં પુરાવાની જરુર નથી. જી હાં આ વાત કોઈએ સાચી જ કરી છે. જો તમારી શ્રદ્ધા હોય તો તમને પથ્થરમાં પણ ભગવાન દેખાઈ શકે છે. સુરતના ડાયમંડ વેપારી કનુભાઈ આસોદરિયા પાસે એક એવો અમૂલ્ય સ્ટોન છે. જેની એક તરફ ૐનો આકાર દેખાય છે. બીજી તરફ શ્રીગણેશ.આ અમૂલ્ય સ્ટોન 618.27 કેરેટનો છે. જે જયપુરની જીજેઈપીસી જેમ ટેસ્ટિંગ લેબોરેટરી દ્વારા પ્રમાણિત પણ છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
કનુભાઈ આસોદરિયા માટે આ સ્ટોન બહુ મૂલ્ય ધરાવે છે. તેની કિંમત તેઓ આંકતા નથી. કારણ કે શ્રદ્ધાને કોઈ મૂલ્યમાં તોલી શકાય તેમ નથી. કનુભાઈ પાસે આવા બીજા પણ સ્ટોન અને ડાયમંડ જે જેમાં શ્રીગણેશની પ્રતિકૃતિના દર્શન કરી શકાય છે.