સુરતમાં આ વ્યક્તિ પાસે છે એવો પથ્થર કે, જેની એક તરફ ૐ અને બીજી તરફ છે શ્રીગણેશજીની પ્રતિમા

જ્યાં શ્રદ્ધા હોય ત્યાં પુરાવાની જરુર નથી. જી હાં આ વાત કોઈએ સાચી જ કરી છે. જો તમારી શ્રદ્ધા હોય તો તમને પથ્થરમાં પણ ભગવાન દેખાઈ શકે છે. સુરતના ડાયમંડ વેપારી કનુભાઈ આસોદરિયા પાસે એક એવો અમૂલ્ય સ્ટોન છે. જેની એક તરફ ૐનો આકાર દેખાય છે. બીજી તરફ શ્રીગણેશ.આ અમૂલ્ય સ્ટોન 618.27 કેરેટનો છે. જે […]

સુરતમાં આ વ્યક્તિ પાસે છે એવો પથ્થર કે, જેની એક તરફ ૐ અને બીજી તરફ છે શ્રીગણેશજીની પ્રતિમા
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Sep 10, 2019 | 1:40 PM

જ્યાં શ્રદ્ધા હોય ત્યાં પુરાવાની જરુર નથી. જી હાં આ વાત કોઈએ સાચી જ કરી છે. જો તમારી શ્રદ્ધા હોય તો તમને પથ્થરમાં પણ ભગવાન દેખાઈ શકે છે. સુરતના ડાયમંડ વેપારી કનુભાઈ આસોદરિયા પાસે એક એવો અમૂલ્ય સ્ટોન છે. જેની એક તરફ ૐનો આકાર દેખાય છે. બીજી તરફ શ્રીગણેશ.આ અમૂલ્ય સ્ટોન 618.27 કેરેટનો છે. જે જયપુરની જીજેઈપીસી જેમ ટેસ્ટિંગ લેબોરેટરી દ્વારા પ્રમાણિત પણ છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

આ પણ વાંચોઃ નિલકંઠ વર્ણી વિશે વિવાદમાં જૂનાગઢમાં અખાડાના સાધુ અને સ્વામિનારાયણ સંતો વચ્ચે સમાધાન ચર્ચા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

કનુભાઈ આસોદરિયા માટે આ સ્ટોન બહુ મૂલ્ય ધરાવે છે. તેની કિંમત તેઓ આંકતા નથી. કારણ કે શ્રદ્ધાને કોઈ મૂલ્યમાં તોલી શકાય તેમ નથી. કનુભાઈ પાસે આવા બીજા પણ સ્ટોન અને ડાયમંડ જે જેમાં શ્રીગણેશની પ્રતિકૃતિના દર્શન કરી શકાય છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">