Surat: ડાયમંડ માર્કેટમાં તેજીનો માહોલ પણ કારીગરોની ઘટથી રવિવારે પણ કારખાના ચાલુ રાખવા પડી રહ્યા છે

સુરતના હીરાબજારમાં ફરીવાર તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. પરંતુ હજી વતન ગયેલા કારીગરો પરત ફર્યા નથી જેના કારણે રવિવારે પણ કારખાના ચાલુ રાખવા પડી રહ્યા છે.

Surat: ડાયમંડ માર્કેટમાં તેજીનો માહોલ પણ કારીગરોની ઘટથી રવિવારે પણ કારખાના ચાલુ રાખવા પડી રહ્યા છે
ડાયમંડ (પ્રતિકાત્મક તસ્વીર)
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Jun 26, 2021 | 2:49 PM

ઇન્ટરનેશનલ માર્કેટમાં હીરાની સારી ડિમાન્ડ હોય છે. જેના કારણે સુરતના હીરાબજારમાં ફરીવાર તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. હજી વતન ગયેલા કારીગરો પરત ફર્યા નથી. જેના કારણે સમય પર હીરાનું production મળી નથી રહ્યું. સુરતમાં અંદાજે બે લાખ જેટલાં કારીગરોની અછત જોવા મળી રહી છે.

અમેરિકા, હોંગકોંગમાં કોરોનાના કેસ ઘટી ગયા છે જેથી ત્યાં lockdown ઉઠાવી લેવામાં આવ્યું છે. જેના કારણે આ દેશોમાં હીરાની ડિમાન્ડ ફરી વધી છે અને તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. ડાયમંડ જ્વેલરીની પણ ઇન્ટરનેશનલ માર્કેટમાં ખુબ માંગ વધી છે. હાલ હીરાઉદ્યોગમાં તેજી આવી છે, પરંતુ કારીગરોની અછત હોવાથી હીરાના કારખાનેદારોની મુશ્કેલીમાં વધારો થયો છે.

સુરત શહેરમાં અંદાજે 4 હજાર જેટલા નાના-મોટા હીરાના યુનિટો આવેલા છે. જેમાં અંદાજે 10 લાખથી પણ વધારે રત્ન કલાકારો જોડાયેલા છે. પરંતુ કોરોના અને લોકડાઉનમાં શહેરમાં રત્નકલાકારો વતન જતા રહ્યા હતા. જેમાંથી મોટાભાગના કારીગરો પરત ફર્યા નથી.

એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો

હાલ સુરતમાં બે લાખ જેટલા કર્મચારીઓની ઘટ છે. તેના કારણે રવિવારે પણ કારખાના ચાલુ રાખવાની ફરજ પડી છે. મોટી હીરા કંપનીએ production સમયસર પૂરું કરવા માટે અને ચાર રવિવાર માંથી 3 રવિવાર અડધો દિવસ હીરાનું કારખાનું શરૂ રાખવું પડી રહ્યું છે.

ડાયમંડ એસો.ના નાનુભાઈ વેકરીયા જણાવી રહ્યા છે કે હાલ હીરાના કારખાનામાં તેજીનો માહોલ છે. પરંતુ શહેરમાં 20 ટકા ડાયમંડ વર્કરની અછત સર્જાઈ છે. જેના કારણે રવિવારે પણ હીરાના કારખાના શરૂ કરવા પડ્યા છે. અને પ્રોડક્શનને પહોંચી વળવા ઓવરટાઈમ કરવો પડી રહ્યો છે.

આ પણ વાંચો: બ્રિજ શરૂ થયા પહેલાં નામકરણને લઈને માંગ, ડો. આંબેડકર બ્રિજ નામ નહીં અપાય તો ધરણાની ચીમકી

આ પણ વાંચો: Surat : માજી સરપંચની ખોટી સહી કરી 268 મિલ્કતની નામ ફેરબદલી કૌભાંડનો 7 વર્ષ બાદ પર્દાફાશ

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">