મનપાની ચૂંટણી બાદ કોરોનાને લઈને રાહતના આંકડા: સુરતમાં કોરોનાનો રિકવરી રેટ 97.37 %

મહાનગરપાલિકા ચૂંટણી નું પરિણામ 23 ફેબ્રુઆરીએ આવ્યું હતું. તે પછીથી જ કોરોના ની બીજી લહેર ઘાતક સાબિત થઈ હતી. છેક હવે જઈને કોરોનાને લઈને રાહતના આંકડા જોવા મળી રહ્યા છે.

મનપાની ચૂંટણી બાદ કોરોનાને લઈને રાહતના આંકડા: સુરતમાં કોરોનાનો રિકવરી રેટ 97.37 %
પ્રતિકાત્મક તસ્વીર
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Jun 15, 2021 | 4:41 PM

મહાનગરપાલિકાની ચૂંટણી પછી અને વિધાનસભાની ચૂંટણીના પહેલા સુરતમાં કોરોનાનો રિકવરી રેટ અત્યાર સુધીમાં 97.37 ટકા થઈ ગયો છે. બીજી લહેર માં આ સૌથી હાઇએસ્ટ રિકવરી રેટ છે.

જાહેર છે કે મહાનગરપાલિકા ચૂંટણી નું પરિણામ 23 ફેબ્રુઆરીએ આવ્યું હતું. તે પછીથી જ કોરોના ની બીજી લહેર ઘાતક સાબિત થઈ હતી. માર્ચ-એપ્રિલમાં કેસ સૌથી ઝડપથી વધી રહ્યા હતા. ત્યારે એવો સમય પણ આવ્યો હતો કે હોસ્પીટલો પણ ફૂલ થઇ ગઇ હતી. અને મોતનું તાંડવ જોવા મળ્યું હતું.

હવે આવતા વર્ષે વિધાનસભા ચૂંટણી આવનારી છે જેની તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે. નોંધનીય છે કે આ પહેલા 8 ફેબ્રુઆરી 2021 ના રોજ સૌથી હાઇએસ્ટ રિકવરી રેટ 97.45 ટકા હતો. હવે કોરોનાના દર્દીઓની સંખ્યા સતત ઘટી રહી છે. મોતની સંખ્યા પણ સતત ઘટી રહી છે. નવા દર્દીઓની સરખામણીમાં ડિસ્ચાર્જ દર્દીઓની સંખ્યા વધી રહી છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

આવામાં રિકવરી રેટ 97.37 ટકા પહોંચવો તે સુરત માટે મોટી રાહત છે. કારણ કે દોઢ મહિના પહેલા સુરત ની હાલત એ રીતે ખરાબ થઈ ગઈ હતી કે એવું લાગતું હતું કે હવે રિકવરી રેટ વધવામાં ઘણા મહિનાઓ નીકળી જશે.

હવે લોકો ફરી એકવાર કોરોના ને ભૂલીને પૂર્વવત થઈ ગયા છે. કોરોનાની બીજી લહેર દરમિયાન સૌથી ઓછો રિકવરી રેટ 25 એપ્રિલ 2020 ના રોજ 77.55 ટકા હતો. ત્યારે નવા પોઝિટિવ દર્દીઓની સંખ્યા 1472 નોંધાઈ હતી. ત્યારે રિકવર થનારા દર્દીઓની સંખ્યા 1369 થઈ હતી 25 એપ્રિલ પછી રિકવરી રેટ ધીરે ધીરે વધ્યો છે. અત્યાર સુધીનો સૌથી હાઇએસ્ટ રિકવરી રેટ 8 ફેબ્રુઆરી 2020 ના રોજ 97.45 ટકા નોંધાયો હતો.

અત્યાર સુધી સુરત શહેર અને જિલ્લામાં 1,42,268 દર્દીઓ નોંધાઈ ચુક્યા છે. આ ઉપરાંત મોતનો આંકડો પણ 2100 પર પહોંચી ગયો છે. અત્યાર સુધી 1,38,636 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. હવે 1942 એક્ટિવ દર્દીઓ છે.

આ પણ વાંચો: સુરતના આ માર્કેટની અદ્દભુત કામગીરી, જાણો કઈ રીતે કરે છે વરસાદી પાણીનો સંગ્રહ

આ પણ વાંચો: ગુજરાતની આ યુવતીએ અમેરિકામાં હાંસલ કરી એવી સિદ્ધી, કે તમને પણ જાણીને થશે ગર્વ

Latest News Updates

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">