રાજકોટમાં પોલીસે કૃષિ બીલનાં વિરોધમાં ધરણાંને મંજૂરી આપી, 200 લોકોની સભા યોજી શકાશે

રાજકોટમાં ખેડૂત આંદોલનના હાઇ વોલ્ટેજ ડ્રામા બાદ પોલીસે આજે આંદોલન માટે મંજૂરી આપી દીધી છે. જો કે પોલીસે કોરોનાની એસઓપીને આધારે 200 લોકોની સભા યોજવાની મંજૂરી આપી છે,

રાજકોટમાં પોલીસે કૃષિ બીલનાં વિરોધમાં ધરણાંને મંજૂરી આપી, 200 લોકોની સભા યોજી શકાશે
File Photo
Follow Us:
Chandrakant Kanoja
| Edited By: | Updated on: Jan 22, 2021 | 8:01 AM

Rajkot માં ખેડૂત આંદોલનના હાઇ વોલ્ટેજ ડ્રામા બાદ પોલીસે આજે આંદોલન માટે મંજૂરી આપી દીધી છે. જો કે Rajkot  પોલીસે કોરોનાની એસઓપીને આધારે 200 લોકોની સભા યોજવાની મંજૂરી આપી છે, જેમાં પાલ આંબલિયા,ડાહ્યાભાઇ ગજેરા,ઇન્દ્રનીલ રાજ્યગુરૂ સહિત ખેડૂત સંઘર્ષ સમિતી દ્રારા તેનું આયોજન કરવામાં આવ્યું છે. કેન્દ્રીય કૃષિબિલના વિરોધમાં આંદોલનનું આયોજન નવા 150 ફૂટ રિંગરોડ પર કરવામાં આવશે. આ આંદોલનની શરૂઆત 22 જાન્યુઆરીના રોજથી કરવામાં આવશે.

જો કે આ પૂર્વે આજે  સવારે આંદોલન માટે ગયેલા ખેડૂત અગ્રણીઓની પોલીસે અટકાયત કરી હતી. તેની બાદ સાંજે આંદોલન સમિતિએ આંદોલન મોકૂફ રાખવાની જાહેરાત કરી હતી. તેમજ તેની બાદ પોલીસ આંદોલન માટે મંજૂરી આપી હતી.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">