ગુજરાતમાં કોરોનાનો કેર યથાવત, છેલ્લાં 24 કલાકમાં નોંધાયા 681 નવા પોઝિટિવ કેસ

ગુજરાતમાં કોરોના વાઈરસના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઈરસના 681 નવા દર્દીઓ નોંધાયા છે. જ્યારે કોરોના વાઈરસના સંક્રમણમાંથી સ્વસ્થ થયા બાદ 563 દર્દીને રજા આપવામાં આવી છે. રાજ્યમાં કોરોનાના લીધે 24 કલાકમાં 19 દર્દીનો જીવ ગયો છે. કોરોના વાઈરસ સામેની લડાઈમાં કુલ 3,88,065 શંકાસ્પદ લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા […]

ગુજરાતમાં કોરોનાનો કેર યથાવત, છેલ્લાં 24 કલાકમાં નોંધાયા 681 નવા પોઝિટિવ કેસ
Follow Us:
Gautam Parmar
| Edited By: | Updated on: Sep 25, 2020 | 7:37 PM

ગુજરાતમાં કોરોના વાઈરસના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઈરસના 681 નવા દર્દીઓ નોંધાયા છે. જ્યારે કોરોના વાઈરસના સંક્રમણમાંથી સ્વસ્થ થયા બાદ 563 દર્દીને રજા આપવામાં આવી છે. રાજ્યમાં કોરોનાના લીધે 24 કલાકમાં 19 દર્દીનો જીવ ગયો છે. કોરોના વાઈરસ સામેની લડાઈમાં કુલ 3,88,065 શંકાસ્પદ લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો : ગુજરાતમાં પેટા ચૂંટણીનો જંગ: જાણો ભાજપમાં ચૂંટણી ઈન્ચાર્જની નિમણૂક પાછળ શું છે રાજકીય સમીકરણો?

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

કોરોના વાઈરસના એક્ટિવ કેસની સંખ્યા વધીને 7510 થઈ 

jano gujarat ma ketla corona na case chhela 24 kalak ma nondhaya teni vigat

રાજ્યમાં કોરોના વાઈરસના કેસમાં વધારો થઈ રહ્યો છે. સાજા થઈ રહેલાં દર્દીઓ કરતાં કોરોના વાઈરસના નવા દર્દીઓની સંખ્યા પ્રતિદિવસ વધારે હોવાથી એક્ટિવ કેસની સંખ્યામાં પણ વઘારો થયો છે.  કોરોના વાઈરસના એક્ટિવ કેસ વધીને 7,510 થયા છે અને તેઓ રાજ્યની વિવિધ કોવિડ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યાં છે. છેલ્લાં 24 કલાકની સ્થિતિ પર નજર કરીએ તો 68 દર્દીને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે જ્યારે 7442 દર્દીની તબિયત સ્થિર છે. કુલ પોઝિટિવ કેસનો આંક રાજ્યમાં 33999 થઈ ગયો છે.

રાજ્યમાં કોરોના વાઈરસના સંક્રમણમાંથી મુક્ત થયા બાદ 24 હજારથી વધુ દર્દીને અપાઈ રજા

રાજ્યમાં કોરોના વાઈરસના સંક્રમણમાંથી મુક્ત થયા બાદ સરકારી આંકડા મુજબ 24,601 દર્દીને રજા આપવામાં આવી છે. કોરોના વાઈરસના લીધે છેલ્લાં 24 કલાકમાં 19 દર્દીના જીવ ગયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોના વાઈરસના લીધે અત્યારસુધીમાં 1888 લોકોના મોત થયા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">