ગુજરાતમાં ભગવાન સ્વામિનારાયણના મંદિરમાં પહેલી વખત આ હરિભક્તે 15 કિલો સોનાના વાઘા ચડાવ્યા છે, અલૌકિક મૂર્તિનો જુઓ VIDEO

196મી નરનારાયણ દેવના પાટોત્સવ નિમિત્તે મૂળ કચ્છી અને ઓસ્ટ્રેલિયામાં વસવાટ કરતા ભક્તે ભગવાનને સોનાથી મઢી દીધા કચ્છના ભૂજ સ્વામિનારાયણ મંદિર જાણે સુવર્ણ મંદિર બની ગયું છે. 193મી નરનારાયણ દેવના પાટોત્સવ નિમિત્તે મૂળ કચ્છી અને ઓસ્ટ્રેલિયામાં વસવાટ કરતા ભક્તે ભગવાનને સોનાથી મઢી દીધા છે. એક બે ગ્રામ નહીં પણ 15 કિલો સોનાના આભૂષણથી ભગવાનને સુવર્ણીત કરી […]

ગુજરાતમાં ભગવાન સ્વામિનારાયણના મંદિરમાં પહેલી વખત આ હરિભક્તે 15 કિલો સોનાના વાઘા ચડાવ્યા છે, અલૌકિક મૂર્તિનો જુઓ VIDEO
Follow Us:
| Updated on: May 08, 2019 | 2:24 PM

196મી નરનારાયણ દેવના પાટોત્સવ નિમિત્તે મૂળ કચ્છી અને ઓસ્ટ્રેલિયામાં વસવાટ કરતા ભક્તે ભગવાનને સોનાથી મઢી દીધા

કચ્છના ભૂજ સ્વામિનારાયણ મંદિર જાણે સુવર્ણ મંદિર બની ગયું છે. 193મી નરનારાયણ દેવના પાટોત્સવ નિમિત્તે મૂળ કચ્છી અને ઓસ્ટ્રેલિયામાં વસવાટ કરતા ભક્તે ભગવાનને સોનાથી મઢી દીધા છે. એક બે ગ્રામ નહીં પણ 15 કિલો સોનાના આભૂષણથી ભગવાનને સુવર્ણીત કરી દીધા છે. 15 કિલો સોનાના વાઘા ભગવાનની મૂર્તિને આભૂષિત કરી રહ્યા છે.

TV9 Gujarati

700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.
ઉનાળામાં હાર્ટ એટેક આવવાના 1 મહિના પહેલા શરીરમાં દેખાય છે આટલા લક્ષણ
WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
આજનું રાશિફળ તારીખ : 23-04-2024

મહત્વનું છે કે કચ્છમાં રહેતા અનેક પરિવારના સંતાનો વિદેશમાં વસવાટ કરે છે. તેમ છતાં આજે પણ તેમની આસ્થા અને ભક્તિતો હિન્દુસ્તાન પ્રત્યે અપાર છે. એટલા જ માટે આવા કોઈ ભક્તે 15 કિલો સોનાનો ચડાવો ભગવાન સ્વામિનારાયણને કર્યો છે. સોનાના વાઘામાં ભગવાન સ્વામિનારાય જાણે અક્ષરધામમાંથી દર્શન આપી રહ્યા હોઈ તેવી અનુભૂતી તમને કચ્છના સ્વામિનારાયણ મંદિરમાં જ થઈ જશે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
g clip-path="url(#clip0_868_265)">