અમરેલીમાં કૃષિપ્રધાન આર.સી.ફળદુએ નવા કૃષિ કાયદા અંગે ખેડૂતોને જાગૃત કર્યા, ખેડૂતોના આંદોલનને ખોટું ઠેરવ્યું

કેન્દ્રની મોદી સરકારે ખેડૂતો માટે પસાર કરેલા ત્રણ કાયદા વિરુદ્ધ દિલ્લી ખાતે જુદા જુદા ખેડૂત સંગઠનો વિરોધ કરી રહ્યા છે. ત્યારે આ ખેડૂતોને કાયદા અંગે યોગ્ય માર્ગદર્શન અને જાણકારી મળે તે માટે ગુજરાત પ્રદેશ ભાજપે આજથી કૃષિ સંમેલનોની શરૂઆત કરી ખેડૂતોને જાગૃત કરવાનો પ્રયાસ કર્યો છે. જેના ભાગરૂપે અમરેલીમાં કૃષિપ્રધાન આર.સી.ફળદુએ નવા કૃષિ કાયદા અંગે […]

અમરેલીમાં કૃષિપ્રધાન આર.સી.ફળદુએ નવા કૃષિ કાયદા અંગે ખેડૂતોને જાગૃત કર્યા, ખેડૂતોના આંદોલનને ખોટું ઠેરવ્યું
Follow Us:
| Updated on: Dec 17, 2020 | 6:54 PM

કેન્દ્રની મોદી સરકારે ખેડૂતો માટે પસાર કરેલા ત્રણ કાયદા વિરુદ્ધ દિલ્લી ખાતે જુદા જુદા ખેડૂત સંગઠનો વિરોધ કરી રહ્યા છે. ત્યારે આ ખેડૂતોને કાયદા અંગે યોગ્ય માર્ગદર્શન અને જાણકારી મળે તે માટે ગુજરાત પ્રદેશ ભાજપે આજથી કૃષિ સંમેલનોની શરૂઆત કરી ખેડૂતોને જાગૃત કરવાનો પ્રયાસ કર્યો છે. જેના ભાગરૂપે અમરેલીમાં કૃષિપ્રધાન આર.સી.ફળદુએ નવા કૃષિ કાયદા અંગે ખેડૂતોને જાગૃત કરવાનો પ્રયાસ કર્યો. જોકે દિલ્લી બોર્ડર પર ચાલી રહેલા આંદોલનને પૂર્વઆયોજિત ષડયંત્રનો ભાગ ગણાવ્યો.

WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
આજનું રાશિફળ તારીખ : 23-04-2024
500 કરોડની આ આલીશાન હોટલમાં અનંત રાધિકા કરશે લગ્ન !
અંબાણી પરિવારમાં હાઇટમાં સૌથી ઊંચું કોણ? જાણો મુકેશ અંબાણીની ઊંચાઈ કેટલી
New Tax Regime માં પણ બચાવી શકો છો આવકવેરો, જાણી લો આખું ગણિત
IPL મેચ પહેલા રોહિત શર્મા સાથે વિદેશી કોચે કર્યું આવું કામ, કેમેરા મેન પણ શરમાયો, જુઓ Video

ખેડૂત જાગૃતિ અભિયાનની સુરતના બારડોલીથી શરૂઆત કરવામાં આવી. જ્યાં પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે મોરચો સંભાળ્યો. તો પંચમહાલ ખાતે નાયબ મુખ્યપ્રધાને ખેડૂતો સાથે સંવાદ કર્યો. આ તરફ વડોદરામાં ઉર્જાપ્રધાન સૌરભ પટેલ, રાજકોટમાં કેન્દ્રીય પ્રધાન પરષોત્તમ રૂપાલાએ ખેડૂત અગ્રણીઓને કૃષિ કાયદાથી વાકેફ કર્યા. સાથે જ બનાસકાંઠામાં ભાજપ નેતા ગોરધન ઝડફીયાએ ખેડૂતોમાં જાગૃતિનો પ્રયાસ કર્યો.

Latest News Updates

ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">