સ્ટેચ્યુ ઓફ યૂનિટી પાસે બનાવવામાં આવેલું મહાકાય ડાયનાસોર પડી ગયું, આ દૂર્ઘટનામાં જાનહાની ટળી

પ્રવાસીઓને આકર્ષવા નીત નવા પ્રયાસો પ્રવાસન વિભાગ કરે છે. જોકે કામગીરીમાં રહી જતી, ક્ષતીને કારણે ઘણી વખત નુકસાની સહન કરવાનો વખત આવે છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે બનાવવામાં આવેલું મહાકાય ડાયનાસોર અચાનક પડી ગયું છે. આ પણ વાંચો: આજનું રાશિફળ: આ રાશિના જાતકોએ આજે નવા કાર્યનો આરંભ ન કરવો Web Stories View more IPL 2024 […]

સ્ટેચ્યુ ઓફ યૂનિટી પાસે બનાવવામાં આવેલું મહાકાય ડાયનાસોર પડી ગયું, આ દૂર્ઘટનામાં જાનહાની ટળી
Follow Us:
| Updated on: Sep 08, 2019 | 4:12 AM

પ્રવાસીઓને આકર્ષવા નીત નવા પ્રયાસો પ્રવાસન વિભાગ કરે છે. જોકે કામગીરીમાં રહી જતી, ક્ષતીને કારણે ઘણી વખત નુકસાની સહન કરવાનો વખત આવે છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે બનાવવામાં આવેલું મહાકાય ડાયનાસોર અચાનક પડી ગયું છે.

આ પણ વાંચો: આજનું રાશિફળ: આ રાશિના જાતકોએ આજે નવા કાર્યનો આરંભ ન કરવો

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

જોકે સદનસીબે આ દૂર્ઘટનામાં જાનહાની ટળી છે. મહત્વનું છે કે સ્ટેચ્યુ ઓફ યૂનિટીની મુલાકાત માટે પ્રવાસીઓનો ધસારો દિવસેને દિવસે વધી રહ્યો છે. જેને ધ્યાનમાં રાખી 3 મહાકાય ડાયનાસોર બનાવવામાં આવી રહ્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">