કોરોના વાઈરસથી બચવા માટે શું કરવું જોઈએ અને શું ના કરવું જોઈએ? જાણો વિગત
કોરોના વાઈરસની ઝપેટમાં ભારત પણ આવી ગયું છે. 26 જેટલાં કન્ફર્મ કેસ નોંધાયા છે અને તેના લીધે સરકાર પણ હરકતમાં આવી છે. ભારત સરકાર વિદેશમાંથી આવનારા લોકો સામે એક એડવાઈઝરી જાહેર કરી છે. આ ઉપરાંત ભારત સરકારે કોરોના બચવા માટે શું કરવું જોઈએ અને શું ના કરવું જોઈએ તેના વિશે પણ જાણકારી આપી છે. Facebook […]
કોરોના વાઈરસની ઝપેટમાં ભારત પણ આવી ગયું છે. 26 જેટલાં કન્ફર્મ કેસ નોંધાયા છે અને તેના લીધે સરકાર પણ હરકતમાં આવી છે. ભારત સરકાર વિદેશમાંથી આવનારા લોકો સામે એક એડવાઈઝરી જાહેર કરી છે. આ ઉપરાંત ભારત સરકારે કોરોના બચવા માટે શું કરવું જોઈએ અને શું ના કરવું જોઈએ તેના વિશે પણ જાણકારી આપી છે.
આ પણ વાંચો : અમદાવાદમાં પ્રદૂષણનો મુદો ફરી ઉઠ્યો, જાણો કેવી છે શહેરની સ્થિતિ?
- શું કરવું જોઈએ?
- સ્વચ્છતા જાળવો
- સતત સાબુથી હાથ ધોવાની ટેવ રાખો
- શરદી કે ઉધરસ હોય તો રૂમાલ સાથે રાખો
- જો હાથ ગંદા હોય તો સાબુ અથવા પાણી ધોવાનું રાખો
- આંખ, નાક અને મોંને હાથનો સ્પર્શ જરૂર ના હોય તો ટાળો
- જો બિમારી જેવું લાગે તો તરત જ ડૉક્ટરનો સંપર્ક કરો
- શું ના કરવું જોઈએ?
- જો શરદી-ઉધરસ હોય તો અન્ય કોઈ વ્યક્તિની વધારે નજીક જવાનું ટાળો
- જાનવરોના સંપર્કમાં ના આવો
- બરાબર પકાવ્યા વગર માંસ ના ખાઓ
- વધારે ભીડ હોય તેવી જગ્યાએ કામ વગર જવાનું ટાળો
- હસ્તધૂનનના બદલે નમસ્કારથી અભિવાદન કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]