ફ્રીજ વગર પણ કોથમીરને કેવી રીતે રાખશો તાજી ? વાંચો આ કિચન હેક્સ

કોથમીર કોઈપણ રેસિપીનો સ્વાદ વધારે છે. ખાસ કરીને શાકભાજીનો સ્વાદ કોથમીરથી વધી જાય છે. પણ કોથમીરની મોટી સમસ્યા એ છે કે ફ્રિજમાં રાખ્યા પછી પણ તેની તાજગી 2-3 દિવસમાં જતી રહે છે. એવામાં અમે તમને કેટલીક કિચન ટિપ્સ આપીએ છીએ જેનાથી તમારા ત્યાં ફ્રિજ વગર કોથમીરને ફ્રેશ રાખી શકો છો. Web Stories View more પ્રેમાનંદ […]

ફ્રીજ વગર પણ કોથમીરને કેવી રીતે રાખશો તાજી ? વાંચો આ કિચન હેક્સ
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Oct 05, 2020 | 11:12 AM

કોથમીર કોઈપણ રેસિપીનો સ્વાદ વધારે છે. ખાસ કરીને શાકભાજીનો સ્વાદ કોથમીરથી વધી જાય છે. પણ કોથમીરની મોટી સમસ્યા એ છે કે ફ્રિજમાં રાખ્યા પછી પણ તેની તાજગી 2-3 દિવસમાં જતી રહે છે. એવામાં અમે તમને કેટલીક કિચન ટિપ્સ આપીએ છીએ જેનાથી તમારા ત્યાં ફ્રિજ વગર કોથમીરને ફ્રેશ રાખી શકો છો.

પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

1). જયારે પણ તમે બજારમાંથી તાજી કોથમીર લાવો ત્યારે તેના મૂળ અને પાનને અલગ અલગ કરી દો. 2). હવે તમારે એક કન્ટેનર લઈને તેમાં થોડું પાણી નાંખવાનું છે. અને એક ચમચી હળદર ઉમેરવાની છે. 3). તેમાં કોથમીરને અડધો કલાક પલાળીને રાખો.

4). ત્યારબાદ તેને બહાર કાઢીને સારી રીતે નેપકીનથી લૂછી કાઢો. 5). હવે એક બીજું કન્ટેનર લો, તેમાં એક પેપર ટોવેલ નાંખો. અને કોથમીરને તેમાં મૂકી દો. કોથમીરને બીજા પેપર ટોવેલ વડે ઢાંકી દો. 6). એ વાતનું ખાસ ધ્યાન રાખો કે કોથમીરના પાનમાં જરાક પણ પાણી ન રહે. કન્ટેનરને સારી રીતે બંધ કરી દો. 7). આવી રીતે તમે કોથમીરને એકથી બે અઠવાડિયા સુધી સાચવી શકો છો.

લીલી કોથમીરના ફાયદા : -ડાયાબિટીસમાં ફાયદાકારક -પાચનશક્તિ વધારે -કિડનીના રોગમાં અસરકારક -કોલેસ્ટ્રોલ ઓછું કરે -આંખોની રોશની વધારે -એનિમિયાથી રાહત અપાવે

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">