કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે પહોંચ્યા
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ સોમનાથ પહોંચ્યા છે. જ્યાં તેઓએ સોમનાથ મહાદેવની દર્શન, પૂજા અર્ચના કરી. પૂજા બાદ ગૃહપ્રધાન મહાદેવની સંધ્યા આરતીમાં ભાગ લેશે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ગૃહપ્રધાન અમિત શાહ સોમનાથ મહાદેવના દર્શને પહોંચ્યા છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો Web Stories View more SBI પાસેથી […]
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ સોમનાથ પહોંચ્યા છે. જ્યાં તેઓએ સોમનાથ મહાદેવની દર્શન, પૂજા અર્ચના કરી. પૂજા બાદ ગૃહપ્રધાન મહાદેવની સંધ્યા આરતીમાં ભાગ લેશે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ગૃહપ્રધાન અમિત શાહ સોમનાથ મહાદેવના દર્શને પહોંચ્યા છે.
આ પણ વાંચોઃ પાટણના એક ગામમાં પ્રચાર દરમિયાન કેબિનેટ પ્રધાન જવાહર ચાવડાએ રૂપિયા વહેંચતા વિવાદ