Holashtak 2021 : હોળાષ્ટક પર આ કાર્ય ભૂલથી પણ ન કરશો, નહિતર થશે હૈયા હોળી

Holashtak 2021 :  હોળી (Holi) પહેલાં હોલાષ્ટક (Holashtak)ને 8 દિવસ માનવામાં આવે છે. આ વખતે હોલાષ્ટક(Holashtak) 22 માર્ચ 2021 થી 28 માર્ચ 2021 સુધી રહેશે. હોલીકા દહન 28 માર્ચ 2021 અને હોળી 29 માર્ચ 2021 ના ​​રોજ ઉજવવામાં આવે છે.

Holashtak 2021 : હોળાષ્ટક પર આ કાર્ય ભૂલથી પણ ન કરશો, નહિતર થશે હૈયા હોળી
Holashtak 2021
Follow Us:
Hasmukh Ramani
| Edited By: | Updated on: Mar 18, 2021 | 2:29 PM

Holashtak 2021 :  હિંદુ ધર્મમાં ફાલ્ગુન મહિનાના શુક્લ પક્ષની આઠમથી લઈને પૂનમની તિથી સુધી હોલાષ્ટક માનવામાં આવે છે. આ દરમિયાન કોઈ પણ પ્રકારનું શુભ કાર્ય થતું નથી. હોળીષ્ટક હોળીના 8 દિવસ પહેલા રહે છે. આ વખતે હોલાષ્ટક 22 માર્ચ 2021 થી 28 માર્ચ 2021 સુધી રહેશે. હોલીકા દહન 28 માર્ચ 2021 અને હોળી 29 માર્ચ 2021 ના ​​રોજ ઉજવવામાં આવ છે.

હોલાષ્ટક પર આ કાર્ય ભૂલથી પણ ન કરશો

એવું માનવામાં આવે છે કે આ 8 દિવસ દરમિયાન હિરણ્યકશ્યપ તેમના પુત્ર પ્રહલાદ પર ત્રાસ ગુજાર્યો  હતો. તેથી આ 8 દિવસો માટે કોઈ શુભ કાર્ય નથી. હોલાષ્ટક દરમિયાન લગ્ન, ભૂમિપૂજન, ગૃહ પ્રવેશ, માંગલિક કાર્ય, નવો ધંધો અને નવા કાર્યથી બચવું જોઈએ.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

આ સિવાય તમારે કોઈ પણ પ્રકારનો યજ્ઞ કે હવન ન કરવો જોઈએ

આ દિવસોમાં નવદંપતીઓએ તેમના માતાપિતા પાસે ન જવું જોઈએ.

શાસ્ત્રોમાં એવું માનવામાં આવે છે કે જે વિસ્તારમાં હોલિકા માટે લાકડા કાપીને રાખવામાં આવે છે ત્યાં હોલિકા દહન સુધી કોઈ શુભ કાર્ય નથી.

શાસ્ત્રો અનુસાર, હોલાષ્ટક શરૂ થતાંની સાથે જ લગ્ન સમારોહ, જનોઈ સંસ્કાર, નામકરણ સમારોહ જેવા 16 સંસ્કારો બંધ થઈ જાય છે.

વૈજ્ઞાનિક મહત્વ

વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ હવામાનમાં પરિવર્તન થવાને કારણે મન અશાંત, હતાશ અને ચંચળ રહે છે. બે મનથી કરેલા કામો ક્યારેય સફળતા આપતા નથી. તેથી આ સમયે બહાર જઇને ફરવું જોઈએ  હોળીના તહેવારમાં રંગો રંગોથી રમવું જોઈએ તેથી તમારું મન શાંત અને ખુશ થાય છે

પૌરાણિક કથા

દંતકથા અનુસાર, પ્રહલાદને સતત 8 દિવસ સુધી તેમના પિતા હિરણ્યકશ્યપ દ્વારા ભક્તિ ભંગ કરવા અને તેમને ધ્યાન ભંગ કરવા માટે સતત ત્રાસ આપતા હતા, મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. એવું કહેવામાં આવે છે કે આ 8 દિવસ સુધી કોઈ શુભ કાર્ય કરવામાં આવતું નથી.

આ આઠ દિવસોને હોલાષ્ટક કહેવામાં આવે છે. આઠમા દિવસે, હિરણ્યકશ્યપની બહેન હોલીકા પ્રહલાદને ખોળામાં લઇને અગ્નિમાં બેસે છે, પરંતુ પ્રહલાદ બચી જાય છે અને હોલિકા બળી જાય છે પ્રહલાદના અસ્તિત્વની ખુશીમાં બીજા દિવસે રંગોની હોળી ઉજવવામાં આવે છે.

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">