કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આવશે અમદાવાદ, આવતીકાલે જગન્નાથ મંદિરમાં મંગળા આરતીના કરશે દર્શન

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ મોડી રાત્રે અમદાવાદ પહોંચશે. અમિત શાહ આવતીકાલે જમાલપુરના જગન્નાથ મંદિરે મંગળા આરતીના દર્શન કરશે. અમિત શાહ વર્ષોથી રથયાત્રાના દિવસે જગન્નાથ મંદિરમાં ઉપસ્થિત રહીને મંગળા આરતીના દર્શન કરે છે. આ પરંપરાને જાળવી રાખવા અમિત શાહ મોડી રાત્રે અમદાવાદ પહોંચશે અને મંગળા આરતીના દર્શન સમયે ખાસ જગન્નાથ મંદિરમાં ઉપસ્થિત રહેશે. આ પણ […]

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આવશે અમદાવાદ, આવતીકાલે જગન્નાથ મંદિરમાં મંગળા આરતીના કરશે દર્શન
Follow Us:
| Updated on: Jun 22, 2020 | 1:55 PM

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ મોડી રાત્રે અમદાવાદ પહોંચશે. અમિત શાહ આવતીકાલે જમાલપુરના જગન્નાથ મંદિરે મંગળા આરતીના દર્શન કરશે. અમિત શાહ વર્ષોથી રથયાત્રાના દિવસે જગન્નાથ મંદિરમાં ઉપસ્થિત રહીને મંગળા આરતીના દર્શન કરે છે. આ પરંપરાને જાળવી રાખવા અમિત શાહ મોડી રાત્રે અમદાવાદ પહોંચશે અને મંગળા આરતીના દર્શન સમયે ખાસ જગન્નાથ મંદિરમાં ઉપસ્થિત રહેશે.

આ પણ વાંચો: શંકરસિંહ બાપુએ એનસીપી છોડી, પ્રજા શક્તિ મોરચો રચ્યો. પ્રજાની સમસ્યા માટે લડવાની ફરી કરી વાત

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">