શરીરમાં હિમોગ્લોબિનની ઉણપ હોય તો આજથી જ ચાલુ કરી દો આ ઉપાય, આયુર્વેદમાં પણ તેને મળ્યું છે ખાસ સ્થાન

મધ એક સ્વાદિષ્ટ ખાદ્યપદાર્થ છે. સદીઓથી તેનો ઉપયોગ એક ઔષધ તરીકે કરવામાં આવે છે. ભારતમાં મધ આયુર્વેદ સારવારનું મહત્વનું અંગ છે. પ્રાચીન કાળમાં ત્વચા અને આંખની બીમારીઓ માટે તેનો ઉપયોગ થતો હતો. 1). મધ હિમોગ્લોબીન વધારે છે. હૂંફાળા પાણીમાં તેને ભેળવીને પીવાથી લાલ રક્તકણની સંખ્યામાં વધારો થાય છે. લાલ રક્તકણની કોશિકાઓ શરીરના વિવિધ અંગો સુધી […]

શરીરમાં હિમોગ્લોબિનની ઉણપ હોય તો આજથી જ ચાલુ કરી દો આ ઉપાય, આયુર્વેદમાં પણ તેને મળ્યું છે ખાસ સ્થાન
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Oct 07, 2020 | 6:03 PM

મધ એક સ્વાદિષ્ટ ખાદ્યપદાર્થ છે. સદીઓથી તેનો ઉપયોગ એક ઔષધ તરીકે કરવામાં આવે છે. ભારતમાં મધ આયુર્વેદ સારવારનું મહત્વનું અંગ છે. પ્રાચીન કાળમાં ત્વચા અને આંખની બીમારીઓ માટે તેનો ઉપયોગ થતો હતો.

1). મધ હિમોગ્લોબીન વધારે છે. હૂંફાળા પાણીમાં તેને ભેળવીને પીવાથી લાલ રક્તકણની સંખ્યામાં વધારો થાય છે. લાલ રક્તકણની કોશિકાઓ શરીરના વિવિધ અંગો સુધી લોહી અને ઓક્સિજન પહોંચાડે છે.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

2). એનિમિયા અને લોહીની કમી હોય તો પણ લાભ મળે છે. ઓક્સિજન પહોંચાડવાની ઓછી ક્ષમતા હોવાના કારણે થાક, શ્વાસ ચડવો જેવી સમસ્યા હોય તો મધના સેવનથી તે દૂર થાય છે.

3). જે લોકોને પ્રેશરની સમસ્યા હોય તો પણ તમે મધનું સેવન કરી શકો છો. જો તમે માથું નીચે કરો અને તમને ચક્કર આવવા લાગે તો તમને હાઈ બ્લડપ્રેશરની સમસ્યા છે.

4). મધ કીમિયોથેરાપીના દર્દીઓમાં વ્હાઇટ બ્લડસેલની સંખ્યા ઓછી થવાથી અટકાવે છે.

નોંધ- તસવીરો પ્રતિકાત્મક છે અને બિમારી અંગે એકવાર તબીબની સલાહ જરૂર લઈ લેવી

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
g clip-path="url(#clip0_868_265)">