હિંમતનગર: SBIમાં કોરોના વિસ્ફોટ! મુખ્ય શાખા 14 દિવસ માટે બંધ કરાઈ

સાબરકાંઠા જિલ્લામાં હવે બેંકોમાં પણ કોરોનાનું સંક્રમણ વધવા લાગતા બેંકના કામકાજે જતાં લોકો પણ ચિંતામાં મુકાયા છે. હિંમતનગર, વડાલી અને પ્રાંતિજની ચાર જેટલી સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયાની શાખાઓના કર્મચારીઓ કોરોનાની ઝપેટમાં આવ્યા છે. સાવચેતીના ભાગરુપે હાલ તો બેંકના કામકાજને સ્થગીત કરી દેવાયા છે. સાબરકાંઠા જિલ્લામાં હવે એકાએક જાણે કે કોરોનાનુ સંક્રમણ દિવસેને દિવસે વધવા લાગ્યુ […]

હિંમતનગર: SBIમાં કોરોના વિસ્ફોટ! મુખ્ય શાખા 14 દિવસ માટે બંધ કરાઈ
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Sep 17, 2020 | 7:34 PM

સાબરકાંઠા જિલ્લામાં હવે બેંકોમાં પણ કોરોનાનું સંક્રમણ વધવા લાગતા બેંકના કામકાજે જતાં લોકો પણ ચિંતામાં મુકાયા છે. હિંમતનગર, વડાલી અને પ્રાંતિજની ચાર જેટલી સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયાની શાખાઓના કર્મચારીઓ કોરોનાની ઝપેટમાં આવ્યા છે. સાવચેતીના ભાગરુપે હાલ તો બેંકના કામકાજને સ્થગીત કરી દેવાયા છે. સાબરકાંઠા જિલ્લામાં હવે એકાએક જાણે કે કોરોનાનુ સંક્રમણ દિવસેને દિવસે વધવા લાગ્યુ છે. એક તરફ સરકારી આંકડાઓમાં કોરોનાનું સ્વરુપ શાંત લાગી રહ્યુ છે, પરંતુ બીજી તરફ કોરોનાના સામે આવતા કેસ ચિંતા જન્માવી રહ્યા છે. સાબરકાંઠા જિલ્લામાં હવે એક બાદ એક ચાર જેટલી એસબીઆઈ શાખામાં કોરોના પોઝિટીવ ધરાવતા કર્મચારીઓ સામે આવ્યા છે. બેંકના કર્મચારીઓ કોરોના પોઝિટીવ હોવાનું સામે આવતા જ ખળભળાટ મચી જવા પામ્યો છે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

હિંમતનગર શહેરમાં આવેલી સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયાની મુખ્ય શાખામાં કોરોના પોઝિટીવ ધરાવતા આઠ જેટલા કર્મચારીઓ સામે આવ્યા છે. જેમાં બેંકના મેનેજર પણ સંક્રમિત થયા છે. હિંમતનગર શહેરમાં સિવિલ સર્કલ વિસ્તારની મુખ્ય શાખા ઉપરાંત મોતીપુરા શાખામાં પણ ત્રણ કર્મચારીઓને કોરોના પોઝિટીવ આવ્યો હતો અને તે બેંકનુ કામકાજ પણ છેલ્લા બે દિવસથી થંભાવી દેવામાં આવ્યુ હતુ. આ ઉપરાંત શુક્રવારે પ્રાંતિજની સ્ટેટ બેંક શાખાના કર્મચારીઓ પણ કોરોના પોઝિટીવ હોવાનું જણાયુ હતુ. જેમાં બેંકના બ્રાન્ચ મેનેજર સહિત ચાર કર્મચારીઓ સંક્રમિત થયા છે. હિંમતનગરની માફક પ્રાંતિજ શાખાનું કામકાજ પણ થંભાવી દેવામાં આવ્યુ હતુ. હિંમતનગર અને પ્રાંતિજ અગાઉ વડાલીની એસબીઆઈ બેંકના ત્રણ કર્મચારીઓ પણ કોરોના સંક્રમણમાં સપડાયા હતા. વધતા જતા સંક્રમણને લઈને બેંક ઉપરાંત હવે વડાલી શહેરને પણ હવે એક સપ્તાહ માટે લોકડાઉન જાહેર કરી દેવામાં આવ્યુ છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">